-
-
-
-
-
-
શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )
આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ,
-
-
આજ ખુલ્લી આંખોને
આજ ખુલ્લી આંખોને અડાડીને તમને મોકલ્યો છે અજંપો વિરહની આગમાં બરોબર તપાવીને પકાવ્યો છે અજંપો
-
જીંદગી એટલે બે શ્ર્વાસો
જીંદગી એટલે બે શ્ર્વાસો ની વચ્ચે જીવાતુ જીવન. જીંદગી એટલે તારા ને મારા નો આપણો બનતો સંબંધ.
-
-
-
વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ
અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.
-
-
-
-
-
-
-
-
વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)
ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં.
-