-

માણસ જાત ….
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી જીવંત રાખવા આ નામ જગતનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારી સાથે જોડાયેલ યાદો
તારી સાથે જોડાયેલ યાદો ની વાતો, અઢળક વાતો. ભેગુ કરયુ છે બધુ સમય ની સાથે, કહેવા ની વાતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

માતાજીની સ્તુતિ
ભાવ ધરીને ભક્તિ કરતાં, ટળતાં ભવનાં તાપ રે, દેવ -દાનવ તારે શરણે, તુજ પર જગનો ભાર રે- #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તારૈ દ્વારે રોજ હું આવતી
તારૈ દ્વારે રોજ હું આવતી, દ્વાર તારા મૌન ના ખખડાવતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

તક્ષશિલા – વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર
દીવ્યદાન અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું. માટે આ નગરનું નામ “તક્ષશિલા” પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું.
-

મારા તમારા અંતરના
સોંપી શરીર અગ્નિમાં, મુક્ત આત્માનું વિહરવાનું સમય રહેતે બ્રહ્મ માં ભળતું, આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તુ પુછે છે શુ જુએ છે
તુ પુછે છે શુ જુએ છે? પણ હુ તારી વાતો માં ખોવાઇ ગઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

મારા ઘરની બિલકુલ સામે
હવાનાં સૂસવાટે કિચુડ ના ગીતો ગાતી બારી ના ખુલે બારી તારી, મારી બંધ રહેતી બારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દપઁણ મારુ પ્રિય મિત્ર
તુટી છુટી જાત મારા માં થી વિખુટી પડી હુ મારા વિશ્ર્વ થી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પદ્માવતી – ભારતનું ગુરુર
છેલ્લે એક વાત કહી દઉં જે વાત આ ફિલ્મ પણ સાચી ઠેરવે છે : ચિત્તોડ વિષે એમ કહેવાયું છે “ગઢમેં ગઢ તો ચિત્તોડ ગઢ, બાકી સબ ગઢૈયા”
-

મારા તમારા દિલમાં
મય ને અફીણી કેફ તો એની મેળે ઉતરી જાવાનો બંધું ધનનો નશો જેને ચડે તો તેનું બળશે આત્માનું અજવાળું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દરિયા ની રેતી માં એક ધર બનાવુ
દરિયા ની રેતી માં એક ધર બનાવુ. નદી ની માટી તેમા લીપાવુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)
આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ, વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય. તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ… જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો.
-

મહોબત બદનામ છે
આજ લગી એક વાત હ્રદય મહી મક્કમ રહી થશે મિલન ક્યારેક, આભ ધરાનું સદીઓ મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તાન્કા – થડો સજાવ્યો
છુપાવે રોજ ઘા, પીડા નવીન કા બહાર જુદા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા
તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.



