Sun-Temple-Baanner

કાશ્મીર આતંકવાદ અને કાશ્મીર પ્રોબ્લેમ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાશ્મીર આતંકવાદ અને કાશ્મીર પ્રોબ્લેમ


✍ કાશ્મીર આતંકવાદ અને કાશ્મીર પ્રોબ્લેમ
એક સચ્ચાઈ
મારો આંખે દેખ્યો અહેવાલ ✍

આ પ્રોબ્લેમ આમ તો ભારતના ભાગલાથી શરુ થયો છે
પાકિસ્તાનથી જે લોકો હિન્દુસ્તાન આવીને વસ્યાંછે
તેઓનાં સગાવ્હાલાં આજે પણ પાકિસ્તાનમાં રહે છે અને તેઓ તેમને મળવાં અવારનવાર પાકિસ્તાન જાય છે
નથી તેમને વીસાની જરૂર નથી પડતી કે નથી તેમનું કોઈ ચેકિંગ થતું
આવું દિવસમાં ૨૦-૨૫ વાર બને છે
કાશ્મીરીઓ પાકિસ્તાનને પોતાનું નથી માનતાં એ વાત તો સ્પષ્ટ છે
કાશ્મીરીઓ પોતાને સ્વતંત્ર માને છે
તેઓ ભારત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતાં જ નથી
તેઓની એક જ માંગણી છે કે અમને બાંગ્લાદેશની જેમ સ્વતંત્ર કરો
આવી વિચારસરણી નાનાં નાનાં બાળકોથી માંડીને વધારે પડતી મહિલાઓ અને ત્યાંના પુરુષોની છે !!!
આ આખી વાત હું તમને સિલસિલાબંધ કહેવાં માંગુ છું
જે મને જાણવા મળી અને મને જણાવવામાં આવી તે જ કહું છું તમને !!!
મારે આ બધું જાણવું હતું અને જાતે નજરે જોવું હતું અને સમજવું હતું
એટલે મારું જવું તો આજથી એક મહિના પહેલાં નક્કી જ હતું
બધુંજ નક્કી હતું મારી પાસે આખો પ્રોગ્રામ અને પ્લેનની ટીકીટ પણ આવી જ ગઈ હતી
તેમ છતાં મેં આનો અણસાર કોઈને પણ આપ્યો નહોતો
પરિણામે જ હું ઘણું બધું જાણી શક્યો છું !!!!
મેં ખાલી એટલું જ કહ્યું હતુંને કે —–
“હું પ્રવાસે જાઉં છું આવીને એ પ્રવાસની લેખમાળા લખવાનો છું ………..બરોબરને !!!
ક્યાં જવાનો છું એવું મેં ક્યાં કહ્યું હતું ?
એ આ માટે જ
આ મારો પ્રવાસ એ માટે સહેલગાહ માટેનો પ્રવાસ નહોતો
અને હું લોકોને બતાવવા માંગતો હતો કે
કાશ્મીર ગુજરાતીઓથી જઈ શકાય છે અને આરામથી ફરી શકાય છે
કોઈ જ મુશ્કેલી નથી ત્યાં ત્યાંના લોકો તમને મહેમાન માને છે
ત્યાં પ્રવાસીઓને કોઈ જ કનડગત થતી જ નથી …….કોઈ મુશ્કેલી પડતી જ નથી
ત્યાના લોકો મિલનસાર ને મળતાવડા છે
અમારી આગતાસ્વાગતા બહુ સારી રીતે કરી જ છે
હેટ્સ ઓફ કાશ્મીર અને કાશ્મીરી લોકો !!!
મારું આ લખવું માત્ર કાશ્મીરની સચ્ચાઈ પર છે એનાથી ડરી ના જશો કોઈ ?
ધારત તો હું મારી ઓળખાણથી VVIP ઓળખાણથી પણ હું કાશ્મીર જઈ શક્યો હોત
મેં બહુ પહેલાં કહ્યું હતું કે મારે એક મિત્ર થયાં છે ઇન્ડિયન એરફોર્સનાં અધિકારી ……. એ તો યાદ છે ને
તેઓ ત્યાના રહેવાસી છે એમને હવે હું આજે અહીંથી ફોન કરીશ
ત્યાં હું એમને મળ્યો જ નથી
જો મળ્યો હોત તો હું મારે જે જાણવું છે અને જે ફરવું છે એ ફરી ના શક્યો હોત
પણ મિત્રતા આજે પણ એ નથી ભૂલ્યાં અને હું પણ !!!
હવે હું જે લખવાં માંગું તે ખાસ વાંચજો

એક આંખ ઉઘાડી નાંખે એવી સચ્ચાઈ એ છે કે
કાશ્મીરમાં કે ભારતમાં આતંકવાદ છે જ નહીં
ભારતે આતંકવાદથી નહીં પણ કાશ્મીરીઓનાં માનસિક વલણથી ડરવાની જરૂર છે
આવું હું નહીં ત્યાના લોકો કહે છે
બીજી એક સચાઈ એ પણ બતાવવા માંગું છું કે ——-
આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે જ નહીં
કાશ્મીરમાં જ છે ને તેઓ અબજોપતિ છે
કોઈ ડોક્ટર છે તો કોઈ એન્જીનીયર્સ છે
કોઈ શિક્ષણાધિકારી છે તો કોઈ આઝાદીના લડવૈયા પણ છે
આ લોકો કાશ્મીરી લોકોને પ્રેરિત કરીને નાનાં નાનાં છમકલાથી માંડીને નાનાં – મોટાં વિસ્ફોટો કરાવે છે
તેઓ તાલીમ તો પાકિસ્તાનમાં લે છે પણ કથિત આતંક ભારતમાં ફેલાવે છે
કાશ્મીરીઓ ઠંડીમાં રહેતાં હોવાથી ભારતના અન્ય સ્થળોની ગરમી અને ભારતનાં હિન્દુત્વનો સામનો કરી શકતાં નથી
આખાં કાશ્મીરની વસ્તી આપણા અમદાવાદથી પણ ઓછી છે
ત્યાં બહારના લોકો પણ આવીને વસ્યાં છે
કાશ્મીરીઓને મદદ કરનાર શિખો છે કારણકે પંજાબ જ કાશ્મીર સાથે સંબંધ વધારે રાખે છે
અ વિષે થોડું વધારે હું લેખમાળામાં લખીશ ……… અત્યારે આટલું જ કહું છું ખાલી !!!

કાશ્મીરીઓમાં પણ એકતા નથી
ત્યાંનાં ઘણાં બધાં લોકો પોતાને ભારતીય માને છે અને એનું ગર્વ લે છે
તેમને કોઈ મારતું કે કનડતું નથી
કારણ ખબર છે તમને ?
કારણકે આખું કાશ્મીર એ ભારતીય સેનાનાં અંકુશમાં છે
જ્યાં નજર તમારી ઠરે ત્યાં બસ ભારતીય સેના જ નજરે પડે છે !!!
ધારા ૩૭૦Aએ લોકો પર લાગુ પડે છે …….સેના પર નહીં !!!
સેનાની હાજરી તમારો પ્રવાસ સફળ બનાવે છે અને આ લોકોને ડરેલા રાખે છે
બાકી મેં નજરે કાશ્મીરનો ફ્લેગ શ્રીનગરનાં સચિવાલય પર ફરકતો જોયો ત્યારે મારું લોહી ઉકળી ઉઠયું હતું
ત્યાંના લોકો આ ભારતીય સેનાથી ડરેલા જ રહે છે
એમને બહુજ મારે છે આ વાતથી હું આમ તો બહુ ખુશ થયો
“સાલાઓ કરો એવું તો ભોગવવું તો પડે ને !!!”
તેઓ ભારતીય સેના સાથે વાત જ નથી શકતાં તમે જો કોઈ ભારતીય સેના સાથે વાત કરો તો જ તમારું કામ થાય
ભારતીય સેનાની કામગીરી કાબિલેતારીફ છે
સેલ્યુટ ટુ ઇન્ડિયન આર્મી !!!
જે કસ્મીરીઓની આંખમાં ખુંચે છે !!!
જો ભારતીય સેના કાશ્મીરમાં ના હોય તો કાશ્મીર નર્ક જ બની જાય
હું પ્રવાસી હતો એ માત્ર એ લોકો જાણે છે
પણ મેં પણ થોડીઘણી ભારતીય સેનાની તાલીમ લીધી હતી કે હું પણ મીડિયા સાથે સંકળાયેલો છું એની એમને ક્યાં ખબર હતી ?
આ વાત પર જ હું મુસ્તાક હતો !!!
કાશ્મીરના કેસો સુપ્રીમ કોર્ટમાં નથી જતાં
જેને લીધે જ તો વિજય માલ્યાને અપીલ કરવાં કાશ્મીર હાઈ કોર્ટે આમંત્ર્યા છે
કાશ્મીરની સ્વતંત્રતાની કલમ જે આ ધારામાં છે
એ કોઈ પણ હિસાબે નાબુદ થવી જોઈએ !!!
આટલું તો સૌ કોઈ જાણે જ છે
પણ તોય કેટલુંક નથીથી જાણતાં તે પણ જણાવી દઉં છું

આ કલમ જયારે પણ દુર થાય ત્યારે
પણ ભારતીય સેનાની ઉપસ્થિતિ એમને ડરેલા રાખે છે
હવે બીજો એક ઘટસ્ફોટ કરી દઉં છું કે
પુલવામા એટેકમાં ૧૪૦ જવાનો મર્યા છે
મીડીયાએ આંકડો ઓછો આપ્યો છે !!!
હું પુલવામા એટેક સ્થળ જોઈ આવ્યો છું
ત્યાં ઉભા રહેવાની અને ફોટો પડવાની મનાઈ છે
પણ જોઈ આવ્યો એટલો મને સંતોષ છે
જયારે પુલવામા એટેક થયો ત્યારનું મારું સ્ટેટસ તો યાદ છે ને !!!
આ લોકોને એમની ઔકાત બતાવી દો !!!
હું આની સચ્ચાઈ જાણી ને જ રહીશ
અને મેં એ કર્યું બિન્દાસપણે !!!
આ જ તો હું કરવા માંગતો હતો !!!
પુલવામા એટેક જેણે કર્યો હતો એમાંનું એક નામ છે —— મુસા
આનો ફોટો એક મુસ્લિમ કન્યા પાસે હતો એના મોબાઈલમાં એ એણે મારી પત્નીને બતાવ્યો
એનું કહેવું એમ હતું કે મુસા મારો પાડોશી છે અને એને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યો છે
અમે કાશ્મીરની આઝાદી જ ઇચ્છીએ છીએ અમારે ભારત સાથે કોઈ જ લેવાદેવા નથી
એ કુલ ૩ છોકરીઓ હતી
આ જગ્યા હતી પહેલગામ અને એની સામે એક બ્રીજ હતો
આ બ્રીજ વિષે હું જાણવું કે જે જગ્યાએ ફિલ્મ “જબ તક હૈ જાન “માં કિંગ ખાન બોમ્બ ડીફ્યુઝ કરે છે તે જગ્યાની સામે એક ચાની લારી પર અમારે ચર્ચા થઇ હતી
આ જોઈને મારાંથી રહેવાયું નહીં એટલે મેં કહ્યું ——-
તમે અમારાં રાજ્યમાં આવો તમને લાગશે કે ભારતમાં જ રહેવું જોઈએ અલગ નહીં !!!”
એ એનો કક્કો ખરો કરતાં રહ્યાં અને હું મારી જ વાત પર અડી રહ્યો
ભારતનું નીચું તો હું પણ ક્યારેય ના પાડવા દઉં !!!
આખરે હું પણ એક સાચો દેશ ભક્ત છું !!!
એ છોકરીએ મારી પત્નીને કહ્યું કે —–
” આપ બહુત કયુટ લગ રહે હો ”
મેં તરત જ કહ્યું ——
” લવ જીહાદ ઔર આતંકકી બાત નહીં કરો તો હી અચ્છા હૈ ”
વર્ના જો સામને ઇન્ડિયન આર્મી હૈ ઉસે મુજે બાત કરની પડેગી ”
તરતજ એણે ફેરવી તોળ્યું
“આપ હમારે મહેમાન હો આપ હમારે ઘર આઇએ કોઈ ધીક્ક્ત યહીં નહિ હોગી !!!”
મને કોઈ પાગલ કુતરો કરડ્યો હતો કે આવી સરસ હોટલ છોડીને હું એમને ત્યાં જાઉં ”
પણ મેં મારો પરચો એમની જગ્યાએ એમના જ ઇલાકામાં બતાવી દીધો એનો મને ગર્વ છે !!!!

કાશ્મીરી પંડિતોને તગેડી મુક્યા એમનાં પર અત્યાચાર ગુજાર્યા એ વાત આ લોકો કરતાં જ નથી
હમારા બજાજ ની જેમ હમારા કાશ્મીર એનું જ રટણ આ લોકો કરતાં હોય છે
એઓ એવું મને છે કે અમે કાઢી મુક્યા નથી તેઓ અહીંથી જતાં રહ્યાં છે !!!

રાહુલ ટોપીના ઢંઢેરાએ જ મને આ સચ્ચાઈ જાણવા પ્રેરિત કર્યો છે
કાશ્મીરમાં બધું જ બરોબર ચાલતું હતું
લોકોનું હિત જોવાતું હતું પણ આ ગાંડી પાકિસ્તાન પ્રેમી બાઈ મુફ્તિ મોહંમદ સઈદે એવાં પ્રવાસન નિયમો બનાવ્યાં છે કે
આપણો પ્રવાસ બહુજ ખર્ચાળ બને છે
ત્યાંનાં લોકો પણ આનાથી બહુ જ નારાજ છે !!!
આ એક આખા પ્રવાસનો માઈનસ પોઈન્ટ હતો !!!

કાશ્મીરમાં આતંકને નામે પોતાનાં સ્વાર્થને ખાતર લડનારને નેશનલ હિરો માને છે આ લોકો
આ આખી ઘટના બુરહાની નામનાં શખ્સને સેનાએ ઉડાવી દીધો ત્યારથી શરુ થઇ હતી
આને લોકો શહીદ ગણે છે અને એ મરાયો ત્યારે ૯-૯ મહિના સુધી સમગ્ર કાશ્મીર બંધ હતું
બસ ….. આને ઘરમાં ઘૂસીને માર્યો અને અમને ખુબ પજવે છે અને અમારાં પર બળાત્કાર ગુજારે છે
જે રાજૌરીમાં બન્યું એવું આ લોકો વાર તહેવારે કરે છે
મુસ્લિમ કન્યાનો હાથ પકડીને એને તોફાનમાંથી બચાવવી એને કંઈ છેડતી ના કહેવાય …….બળાત્કાર તો બહુ દૂરની વાત છે !!!
કનડગત કરે છે એવું તો ત્યાના લોકોએ મને કહ્યું પણ બળાત્કાર કરે છે એ વાત તો ત્યાંનાં લોકો પણ સ્વીકારતાં નથી
સેનાની હાજરીએ એક રીતે એમનામાં ફફડાટ પેદા કરી દીધો છે આ મેં નજરે જોયું છે
હજી એક ઘટસ્ફોટ કરવાનો બાકી છે
કાશ્મીરી આતંકવાદીઓ કે અન્ય આતંકવાદી સંગઠનો મુસ્લિમ છે કોઈ હિંદુ-ભગવાં આતંકવાદીઓ નથી
આ વાત ત્યાંનાં એક નહીં પણ અનેક મુસ્લિમોએ મને કહી છે
હવે આના પર કોઈ સ્ટેટસો ના લખતાં એ પહેલેથી જ તમને કહી દઉં છું !!!
જે તમે જાણતાં જ નથી એ વિષે લાઈક ખાતર શું કામ લખો છો બધાં !!!

આખું કાશ્મીર મિડીયાથી બહુ જ નારાજ છે
કેમ ના હોય ?
જ્યાં અર્ણવ મુખર્જી , રવીશકુમાર અને બરખા દત્ત કે
આપણો ગુજરાતી મચ્છર વસાવડું હોય ત્યાં આ લોકોનું ચડી જ વાગે છે ને !!!
એ લોકો જાણતાં કશું નથી હોતાં અને ખાલી ખોટી સેનાની બદબોઈ કરે છે અને સત્યતા છુપાવે છે
મિડીયાથી તો આખું કાશ્મીર નારાજ છે
એ મેં નજરે જોયું છે !!!

છેલ્લે પાકિસ્તાનનો આમાં શું હાથ ?
એ પણ જણાવી દઉં કે કાશ્મીરીઓને પોતાનું ધાર્યું કરવાં દેવા માટે અને સેનાને ઉશ્કેરવા માટે જ તેઓ આવા આત્મઘાતી હુમલાને અંજામ આપે છે
તેઓ ભારત સરકારને નમાલી સાબિત કરવાનો જ પ્રયત્ન કરે છે
કશું પણ થાય તો મરશે કે મુશ્કેલી પડશે કાશ્મીરીઓને
પાકિસ્તાનની આઇએસઆઈ કે પાકિસ્તાન સરકારનો કોઈ વાંક નહીં કાઢે ?
પણ માસ્ટર માઈન્ડ ત્યાં હોવાથી તેઓ વાંકમાં છે?
તે તેઓ ભૂલી જાય છે અને એમનો વાળ પણ વાંકો નથી થવાનો એવું એ માને છે
પણ ભાજપ અને મોદીજીના આગમને એમની બધી ચાલ ઉઘાડી પડી ગઈ છે
અરે માત્ર પાકિસ્તાનની જ શું કામ કાશ્મીરની પણ
બાલાકોટમાં સબુત માંગનારાઓ ત્યાં ૭૦૦થી ઉપર મર્યા છે તેની કદાચ તમને ખબર નહીં હોય !!!

આ બધું હું કેવી રીતે જાણી શક્યો ?
તારીખ ૨૬મિ જુને મારું આગમન શ્રીનગરમાં થયું ત્યારે મિત્ર અમિત શાહ બે દિવસ શ્રીનગર હતાં !!!
હું એમના આગમનથી મુસ્કુરાયો !!!
બીજું હું એ પણ જાણતો હતો કે તારીખ પહેલી જુલાઈથી અમરનાથ યાત્રા શરુ થવાની છે
એમાં કોઈ પણ હિંદુને કનડગત નહિ થાય
આ વાત હું બહુ સારી રીતે જાણતો હતો એટલે !!!

જો મોદીજી અને અમિત શાહ આ બાબતમાં એટલે કે કાશ્મીરની બાબતમાં તો
પાણી સરથી ઉપર જતાં રહેવાની સંભાવના છે
અને ભારતીય સેનાને કાશ્મીરમાંથી કયારેય ના ખસેડાય !!!
એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે

બાકી ઘણાં સારાં અનુભવો થયાં છે અને ઘણું બધું જોવાયું છે જે વિષે જ હું આપ સૌને જાણવવાનો છું
પણ પહેલાં લખીશ અમરનાથ યાત્રા વિષે ?
પ્રવાસ લેખમાળામાં રાજકારણની બાદબાકી કરવાની હોવાથી આ મરો વ્યુ અને આ મારી જાણકારી મેં પહેલાં લખી છે
એનો લેશમાત્ર ઉલ્લેખ પણ પ્રવાસસ્થળોમાં નહીં થાય !!!!
હજી વધારે જાણું છું પણ જે હું હમણાં તો નહીં જ જણાવું !!!!
અસ્તુ !!!!

———- જનમેજય અધ્વર્યુ

🤞✌🤞✌🤞✌🤞✌🤞✌🤞✌

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.