-
કસ્તુરબા ગાંધી: ગાંધીની કથા તો દુનિયાએ જાણી, પણ બાની વાર્તા તો અજાણી!
એ જમાનામાં વગર સોશિયલ મીડિયાએ એક ફોટો વાયરલ થયેલો. બાપુના પગ કસ્તુરબા ધોતા હોય એવો. આશ્રમ જીવનમાં બાપુ લાંબા અંતર પગપાળા ચાલીને આવે ત્યારે બા ગરમ પાણીમાં પગ બોળીને બાપુને માલિશ કરી આપે.
-
સિનેમા : ઓડિયન્સને મેજીકની મજા હોય તો લોજીકના લમણાં કોઈ લેતું નથી…
બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપ કુમાર કે રાજ કપૂર જેવા સિતારાઓનો સુવર્ણયુગ ભારતમાં ફેલાયેલો હતો ત્યારે આજની 90 બોર્ન પેઢી હજી આ મેજિકથી દૂર હતી. છતાં બચ્ચન એક બીડી પીને ગુંડાઓને પડકારે તો વીસ વર્ષ પછી ટીવી પર પણ યુવાનોને ‘ગુઝ બમ્પસ’ આવી જતા
-
મહાન માણસ દેખાવાની કળા
કોઈ તમને સમજી શકે તો એ તમારી મહાનતા નથી, પણ નબળાઈ છે: સામાન્ય માણસો કાયમ રોદણાં રડશે કે મને કોઈ સમજી શકતું નથી…
-
યોગી અદિત્યનાથ : ગોરખપુર અને ગોરખપીઠના મહંતની કથા
યુપીના છેલ્લા સાડા ત્રણ દાયકામાં કોઈ સરકાર રિપીટ ના થવાનો રેકોર્ડ તોડીને યોગી આદિત્યનાથે પોતાનો પરચો તો બતાવ્યો છે. પણ પહેલીવાર 2017માં એમનું નામ જ મુખ્યમંત્રીપદના લિસ્ટમાં નહોતું.
-
શહીદ ભગતસિંહ : ક્રાંતિકારી યુવાન, મશાલ જેવા વિચાર
એક લબરમુછીયા જુવાને એક દિવસ માતાને કહ્યું કે મારે ક્રાંતિકારી બનીને દેશની આઝાદીમાં ખપી જવું છે. માતાને થયું કે અંગ્રેજોના જુલ્મો સામે મારો આ નાજુક નમણો દીકરો તૂટી જશે તો?
-
નરેન્દ્ર મોદી એ કુશળ વૈદ્ય છે – Bhagirath Jogia
જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈને કોઈએ પૂછેલું કે નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે? એમનો જવાબ હતો કે, ‘ જ્યાં સુધી વિપક્ષનો કોઈ નેતા 24 કલાક અને 365 દિવસની રાજનીતિ કરતા શીખશે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય જ રહેશે…’
-
ડિપ્રેશન: માનો તો સબ કુછ હૈ, ના માનો તો કુછ ભી નહીં…
આપણા બાપ દાદા કે એમની ઉંમરના બીજા કોઈ વડીલો પાસેથી ક્યારેય સાંભળ્યું કે એમને ડિપ્રેશન હતું? તકલીફ તો એમને ય હતી. કોઈએ નવા નવા આઝાદ થયેલા દેશની ગરીબીમાંથી જિંદગી શરૂ કરી તો કોઈએ ખેતરોમાં મજૂરી કરી.
-
સાવધાન : એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે.
-
કોરોના વેકસિન અને ભારતની જનતા : વેકસિન લેવી કે લેવી?
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે.
-
શાહરુખ ખાન : સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની…
હું ઘમંડી બની જ ના શકું. અલ્લાહે અને કિસ્મતે મને મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે.મારી એકટર અને માણસ તરીકેની મર્યાદાઓ જોતા આ એક ગિફ્ટ જ છે.
-
સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
-
કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ
સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા દેશોએ ભારત પાસે દવા માટે હાથ લંબાવવા પડ્યા.
-
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
-
ચાલો ડ્રગ્સની દુનિયામાં ડૂબકી લગાવીએ ઇતિહાસથી લઈને વર્તમાન સુધી…
જો કે અમુક વૈજ્ઞાનિકોએ દાવા કર્યા છે પણ ખરા કે આ ડ્રગ્સ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એનાથી કલ્પનાશક્તિ, ઇમ્યુનિટી અને આત્મવિશ્વાસમાં ઘણો સુધારો શક્ય બને છે.
-
શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
-
ક્રિકેટનાં લિજેન્ડ એમ.એસ.ધોની ઉર્ફે માહીભાઈની મેદાનની અંદર-બહારની કેટલીક જાણી અજાણી વાતો
2016 ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડકપમાં બાંગ્લાદેશના ક્રિકેટર શબ્બીર રહેમાનને ધોનીએ જે રીતે ચિત્તા જેવી દોડ લગાવીને આઉટ કર્યો ત્યારે રહેમાનને ધોની માટે લવહેટની લાગણી થઈ ગઈ.
-
સોશિયલ મીડિયાનો નવો મંત્ર : આવો ટ્રોલ કરે…
એક ટ્રોલ તો હમણાં એવું જોયું કે જેમાં બે રાજકીય પક્ષોના કોમેન્ટવીરો સામસામી ત્યારે કેમ ના બોલ્યા? હે, ત્યારે કેમ ના બોલ્યા જેવી દલીલો પોણો દિવસ સુધી કરતા રહ્યા.
-
દિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…
માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે.
-
ચાલીસ વરસ ફરજ નિભાવી ચીની ઘૂસણખોરીને પડકાર આપનાર વીર જવાનની કહાની
બાબા હરભજન સિંહ: મૃત્યુ પછી જેની આત્માએ ચાલીસ વરસ સુધી સરહદ પર ફરજ નિભાવીને ચીનની ઘૂસણખોરીને પડકાર આપ્યો હોય એવા એક વીર જવાનની કહાની…
-
દસ લાખ કેસ પછી કોરોનાનું પર્સનલ મેનેજમેન્ટ
જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પોતાની રીતે જ જાગૃત બનીએ. એ માટે અમુક સામાન્ય તકેદારીઓ વ્યક્તિગત કે દેશ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
-
કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-
બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા
ભારતને આપણે વિકાસના નામે ગ્લોબલ બનાવવાના ફીફા ઘણા ખાંડયા છે, તો આરબ દેશોના બળાત્કાર સંબંધી કાયદાઓ અમુક હાઇપ્રોફાઇલ કેસમાં
-
સંબંધોની એબીસીડી
ચાર્લી ચેપ્લિનનું આ ગહન ક્વોટ દિલ મેં તો આતા હૈ લેકિન સમજમેં નહીં આતા જેવું છે.અને અસલ જિંદગીમાં એની આશા રાખવી વ્યર્થ છે.
-
બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…
બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…