Religion & Divinity


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • વાસુદેવ શ્રી કૃષ્ણ – મહાપ્યારા મિત્ર અને યુનિવર્સલ ગુરુ

    વાસુદેવ શ્રી કૃષ્ણ – મહાપ્યારા મિત્ર અને યુનિવર્સલ ગુરુ

    “ધર્મ” શબ્દથી ભવાં ઊંચા થઈ જતા હોય અને નાકનું ટેરવું ચડી જતું હોય, તો કૃષ્ણપ્રેમી કહેવડાવી શકાય પોતાને, પણ સાચા કૃષ્ણપ્રેમી બની ન શકાય.

  • महाभारत : दिव्यास्त्रो की प्राप्ति

    महाभारत : दिव्यास्त्रो की प्राप्ति

    हर कोई जानता था की युध्ध किसी भी हाल में अब नहीं टलने वाला है। क्योकि हस्तिनापुर की राजसभा में जो कुछ भी हुआ था और जो प्रतिज्ञा और श्राप उस सभा में दिए गए थे, उसके बाद वनवास ख़तम होते ही युध्ध का होना लगभग नियति बन चूका था

  • महाभारत : पांडवो की तीर्थ यात्रा

    महाभारत : पांडवो की तीर्थ यात्रा

    धर्मराज युधिष्ठिर ने उनका लोमश ऋषि का यथोचित आदर-सत्कार करते हुए स्वागत किया और उन्हें उच्चासन भी प्रदान किया। लोमश ऋषि युधिष्ठीर की चर्चा के बारेमें जानते थे इस लिए उन्होंने समजाया की पांडवगण आप लोग अर्जुन की चिंता बिलकुल न करे, वह पूर्णत सहकुशल हे।

  • ભગવાન વિષ્ણુના દસ અવતારો

    ભગવાન વિષ્ણુના દસ અવતારો

    સતયુગ મીન, માછલી મનુને પૂર/વાવાઝોડાથી બચાવવા

  • ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

    ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

    આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ, વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય. તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ… જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો.

  • કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.

  • હિન્દુ ધર્મનું સાહિત્ય

    હિન્દુ ધર્મનું સાહિત્ય

    સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે.

  • સામવેદ : એક પરિચય

    સામવેદ : એક પરિચય

    પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.

  • શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય

    શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય

    પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે.

  • શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

    શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

    આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ,

  • વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.

  • વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)

    વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)

    ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં.

  • માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે

  • મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…

  • ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો

    ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો

    કેશવ – જેસ્ધી નામના દૈત્યને મારવાંવાળો અથવા પાણી ઉપર નિવાસ કરવાંવાળો જેનાં વાળ સુંદર છે

  • બોરસદની વાવ – બોરસદ ( આણંદ )

    બોરસદની વાવ – બોરસદ ( આણંદ )

    ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે, તદ્દન ભિન્ન જ છે. વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે.

  • નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)

    નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)

    જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો

  • ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )

    ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )

    મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં એનું રહસ્ય એ આજ સુધી રહસ્ય જ રહ્યું છે.

  • કોણાર્કનું સૂર્યમંદિર : એક સત્ય ઘટના

    કોણાર્કનું સૂર્યમંદિર : એક સત્ય ઘટના

    યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય, શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં અને એટલા જ માટે તેઓ ધર્મ નિરપેક્ષતાનો ઢોંગ કરે છે.

  • ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.

    ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.

    અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે.

  • અથર્વવેદ : એક પરિચય

    અથર્વવેદ : એક પરિચય

    અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું.

  • અક્ષૌહિણી સેના

    અક્ષૌહિણી સેના

    આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં. પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો. પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં.

  • સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.

  • સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.