જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..
Health
Depression – Modern illness
આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ.
એકલતા: એક આત્મહત્યા
હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે.
કોરોના વેકસિન અને ભારતની જનતા : વેકસિન લેવી કે લેવી?
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે.
આખિર સચ ક્યા હે…? આયુર્વેદમાં ચાલી રહેલ માન્યતા અને ગેર માન્યતા વચ્ચેનો મહાલેખ
પહેલી વાત તો એ કે આયુર્વેદ એ દવાઓનું વિજ્ઞાન નથી, પણ જીવનનું શાસ્ત્ર છે. દવાઓ એ આયુર્વેદનો એક ભાગ છે, આયુર્વેદ એટલે ખાલી દવાઓ એવું નથી.
ભાગ : ૯ – અધારણીય વેગો | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
બીજાને પીડા આપવાની વૃત્તિથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિના વેગ રોકવા જોઈએ. જેમ કે ચોરી કરવી, હિંસા, ધર્મવિરુદ્ધ મૈથુન વગેરે..
દસ લાખ કેસ પછી કોરોનાનું પર્સનલ મેનેજમેન્ટ
જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પોતાની રીતે જ જાગૃત બનીએ. એ માટે અમુક સામાન્ય તકેદારીઓ વ્યક્તિગત કે દેશ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
ભાગ : ૮ – યોગ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ ત્યારે શરીરની ઇમ્યુનિટી તો મહત્વની છે જ. પણ મનની, ઇન્દ્રિયોની અને આત્માની ઇમ્યુનિટીનું શું?
ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની
એવા કુલ અઢાર પ્રકારના વિરુદ્ધ બતાવ્યા છે, જે શરીરના બળ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી)ને ઘટાડે છે અને લાંબા કે ટૂંકા ગાળે વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
ભાગ : ૬ – આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આહાર લેતી વખતે પેટના ત્રણ ભાગ પાડવા જોઈએ, જેમાં એક ભાગ મૂર્ત આહારદ્રવ્યો માટે, બીજો ભાગ દ્રવ પદાર્થો માટે અને ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે રહે એટલું ખાવું જોઈએ.
ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણા શરીરના સાત મૂળભૂત ઘટકો આયુર્વેદ કહે છે – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ સાત ધાતુઓના અલગ-અલગ પ્રોપોર્શનથી અને ઇન્ટરેક્શનથી જ બીજા બધા અંગો પણ બને છે.
ભાગ : ૪ – ઋતુ ચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી દે એવા છે.