લોકો મૂર્ખ અને ઉન્મત્ત…
એક શાણો માણસ બીજા દેશની મુલાકાત લેવા ગયો.
એણે ત્યાં લોકોને સમજાવીને ફોસલાવીને અંતે તે પહોંચી ગયો બાદશાહ પાસે
તેણે રાજાને કહ્યું …
તમારા લોકો મૂર્ખ અને નાસમજ છે
રાજાએ કહ્યું …
હું માનતો નથી.
શાણાએ કહ્યું —–
તમે જાતેજ અજમાવી લો !!!
રાજાએ કહ્યું …
કેવી રીતે ??
શાણાએ કહ્યું —–
તેમના પર નવો કર લાદી દો …
રાજાએ 5 ₹ નો કર લાદી દીધો
લોકોએખામોશીથી કર આપવાનું શરૂ કર્યું …
રાજા ગુસ્સે થયો …
થોડાં દિવસો પછી એમણે ૧૦ ₹નો કર નાંખ્યો
યોય પ્રજા તો ખામોશ જ રહી
અને ટેક્સ ભરતી રહી …..
શાણા માણસે કહ્યું ——
જુઓ મેં કહ્યું હતું ને !!!!
બાદશાહતો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો
એણે ટેક્સ વધારીને ૫૦ ₹ કરી દીધો …….
તોય જનતાએ આનો કોઈ જ વિરોધ કર્યો નહીં
અને ટેક્સ ભરતી રહી
હવે બાદશાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો
એમને ફરમાન બહાર પાડ્યું કે —–
આ નમાલી પ્રજાને ૧૦૦ ₹ ટેક્સ સાથે
જનતાને દસ-દસ જૂતાં મારવામાં આવે !!!
જનતા ખામોશીથી ટેક્સ ભારતી રહી
અને જૂતાં ખાતી રહી …….
એક દિવસ બાદશાહ જયરે સુઈને ઉઠયો તો
એણે જોયું કે બહાર તો લોકોની ભીડ જામી છે
બાદશાહ બહુજ ખુશ થયો —–
એને લાગ્યું કે
જાણતા અકલમંદ અને સમજદાર થઇ ગઈ છે
બાદશાહ ખુશી ખુશી બહાર આવ્યો
તેણે પ્રજાને પૂછ્યું કે —–
તમે શું ઈચ્છો છો ?
પ્રજા બોલી —–
” મહારાજ જૂતાં મરનારની સંખ્યા વધારી દો !!!!”
જેથી કરીને આમરે જુતાનો માર ખાવાં માટે વધુ સમયની રાહ ના જોવી પડે !!!!
બાદ્શાહનું તો માથું જ ભમી ગયું
બસ ……….
આજ તો આજના ભારતની તાસીર અને તસવીર છે !!!!
👊👊👊👊👊👊👊👊👊
Leave a Reply