-
छोड़ दे सारी फ़िक्रें
छोड़ दे सारी फ़िक्रें, नए साज़ सजा लें हम कल का भरोसा क्या? आओ प्रीत सजा लें हम
-
-
-
સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ
આ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.
-
-
-
-
-
-
-
-
સામવેદ : એક પરિચય
પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.
-
-
-
આજે તને જો સાથ
સંબંધના ટુકડા જનમ લે છે સમયના ગર્ભમા ફરી ફરી વરતાય જ્યારે લાગણીની ભૂખ ભારે તો મને ધરાવજે
-
-
વાસંતી વાયરે રંગ જમાવી
જીવન ના પંથે પ્રેમ ના પુષ્પો પથરાવી અે, સદી ઓ સુધી ગાથા આપણી ગવરાવી એ તું ને હું.
-
चुपके से धड़कन में उतर जाओ
तुमको ना पलभर भी भूलना चाहा, रात हो या दिन हो ज़माना इसकी वजह माँगता है, दिलकी बात कह दे हम
-
-
-
શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય
પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે.