-
માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે
-
બાકોરું પાડ્યું
શોધ્યું સ્મિત રુદનની અંદર, ‘બળવું’માં ઝળહળવું શોધ્યું; કોને કહેવું કેવી કેવી ઘટનામાં બાકોરું પાડ્યું.
-
મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા
સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.
-
બ્હારથી છું સાવ…
જેટલું જેનું ગજુ હો એટલા સૌ પોતપોતાને ભરી લો, જિંદગીના સાંકડા કૂવામાં ફેંકાયા છીએ સૌ ડોલ જેમ.
-
મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)
આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…