-
રાણી દુર્ગાવતી : એક વીરાંગના
મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.
-
આંખોમાં સપના સજાવીને
કોઈ બંધન લાગે નહી ને સગપણ જોતા જાવ છો ખુશી હોય કે વ્યથા તમે શબ્દોમાં ઉતારતા જાવ છો
-
મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ
આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી.
-
કુદરતના કરિશ્માની
જયારે મુશ્કેલી આવે ત્યારે ઉગરવા મથું છું, શ્ર્વાસોને તારા શ્ર્વાસો સાથે ભેળવવા ચાહું છું.
-
માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે