-
ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨
અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે.
-
ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧
હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.
-
ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨
યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારાસમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .
-
અલ્લાઉદ્દીન ખિલજી અને એની બે પત્નીઓ
ઈતિહાસ જે લખાય છે એ ૩૦૦ – ૪૦૦ વરસ પછી જ એટલે એવું જ થયું કે આમજ બન્યું હશે એ માની ન જ લેવાયને…?
-
The Play | ડોક્ટર ફોસ્ટસ – ક્રિસ્ટોફર માર્લો
જો માર્લો લાંબુ જીવ્યાં હોત તો શેક્સપિયર કરતાં એ વધારે સારાં નાટકકાર સાબિત થયાં હોત. લોકોને આજે જેટલી ખબર વિલિયમ શેકસપિયર વિષે છે એટલી ખબર આ ક્રિસ્ટોફર માર્લો વિષે નથી જ…
-
શાહરુખ ખાન : સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની…
હું ઘમંડી બની જ ના શકું. અલ્લાહે અને કિસ્મતે મને મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે.મારી એકટર અને માણસ તરીકેની મર્યાદાઓ જોતા આ એક ગિફ્ટ જ છે.
-
સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
-
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
-
શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
-
મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે
ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યના સંશોધનમાં ગીગા બારોટનું ગીત શોધી કાઢેલું. જેમાં ભેંસોની જાત અને ઓલાદોના બધા નામ આવી જાય છે.
-
ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
-
હર્ષદ મહેતા : અંતે કોલમિસ્ટ બનીને પણ બધાને લૂંટી લીધા
72 ક્રિમિનલ કેસવાળો હર્ષદ મહેતા માત્ર એક જ કેસમાં દોષિત સાબિત થયો. જે માટે કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને 25,000નો જુર્માનો લગાવ્યો હતો.
-
સંપૂર્ણ સિંહ કાલરામાંથી ગુલઝાર બનવું એટલે ?
આપણી પાસે બે ગુલઝાર છે. એક ગુલઝાર જેમણે ભૂતકાળમાં ચિક્કાર ગીતો અને પટકથાઓ લખી. બીજી બાજુ આપણી પાસે એ ગુલઝાર છે.
-
ચંદ્રકાંત કેશવલાલ બક્ષી : અ-બંગાળી, કેટલું ભણેલો છો ? અ-સંસ્કારી ? અંગૂઠાછાપ છો ?
એક વખત બક્ષીના દાદા માણેકલાલ નાથાલાલ બક્ષી, જે પાલનપુરમાં પોલીસ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા. ઊંચા, સશક્ત અને દેખાવડા હતા.
-
આર.કે.નારાયણ – સ્વતંત્રતા બાદ અને આજેય જેનું અંગ્રેજી સાહિત્ય સૌથી વધારે વંચાય છે
10,500 પદની કંબન રામાયણ સરખી રીતે વાંચતા નારાયણને ત્રણ વર્ષ લાગેલા. નારાયણે તેના વિશે લેખ લખ્યો અને સિનીયર મામાજીને જ અર્પણ કર્યો.
-
ક્રિકેટનાં લિજેન્ડ એમ.એસ.ધોની ઉર્ફે માહીભાઈની મેદાનની અંદર-બહારની કેટલીક જાણી અજાણી વાતો
2016 ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડકપમાં બાંગ્લાદેશના ક્રિકેટર શબ્બીર રહેમાનને ધોનીએ જે રીતે ચિત્તા જેવી દોડ લગાવીને આઉટ કર્યો ત્યારે રહેમાનને ધોની માટે લવહેટની લાગણી થઈ ગઈ.
-
સૌરવ ગાંગુલી – હાર માનવી તે વિકલ્પ નથી
સૌરવે એ પણ કહ્યું છે કે મને ઘણી વાતો છાપામાંથી ખબર પડે છે. હું વાઈસ કેપ્ટન બનવાનો છું આ અંગે મને છાપાવાળા રોજ લખીને કહેતા હતા.
-
2020 કરતાં પણ કોઈ ભયાનક છે તો એ ટેરન્ટીનોનાં પાત્રો છે
શ્રીમાન ટેરન્ટીનોની બે ફિલ્મો. Kill-Bill Vol 1 અને 2 સાથે Inglourious Basterdsમાં મનુષ્યના શરીરના એક ચોક્કસ ભાગ પર હુમલો કરવામાં આવે છે.
-
યશવંત મહેતા : સતત 1000 અઠવાડિયા સુધી રહસ્યકથા લખનારો ભારતીય લેખક
એક દિવસ વિચાર આવ્યો કે આપણે ત્યાં રહસ્યકથાઓમાં કોઈ ખેડાણ નથી કરતું. એટલે ત્યાં તેમણે ઝંડો ગાળ્યો. 1988માં યશવંત મહેતાએ નોકરી છોડી દીધેલી.
-
વાસુદેવ શ્રી કૃષ્ણ – મહાપ્યારા મિત્ર અને યુનિવર્સલ ગુરુ
“ધર્મ” શબ્દથી ભવાં ઊંચા થઈ જતા હોય અને નાકનું ટેરવું ચડી જતું હોય, તો કૃષ્ણપ્રેમી કહેવડાવી શકાય પોતાને, પણ સાચા કૃષ્ણપ્રેમી બની ન શકાય.
-
33 વર્ષ પછી અંડરટેકરની નિવૃતિ : 90ના દાયકાના સુખદ સંભારણામાંથી વધુ એકની વિદાય
કંપનીને ખ્યાલ છે કે ટેકર તેના માટે દૂધ આપતી ગાય છે. હલ્ક હોગન, રોક, શોન માઈકલ, સ્ટોન કોલ્ડ જેવા રેસલર્સની વિદાય પછી અંડરટેકરનો કારમો ઘા કંપની સહન નથી કરી શકવાની.
-
ચાલીસ વરસ ફરજ નિભાવી ચીની ઘૂસણખોરીને પડકાર આપનાર વીર જવાનની કહાની
બાબા હરભજન સિંહ: મૃત્યુ પછી જેની આત્માએ ચાલીસ વરસ સુધી સરહદ પર ફરજ નિભાવીને ચીનની ઘૂસણખોરીને પડકાર આપ્યો હોય એવા એક વીર જવાનની કહાની…
-
એક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…
અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.
-
કોઈએ પેન માંગવી નહીં
સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.