-

રત્સાસન – એક મસ્ત દક્ષિણ ભારતીય સાયકો- સિરિયલ કિલર સસ્પેન્સ ફિલ્મ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

વિઠ્ઠલ તીડી – ગુજરાતના ગૌરવ સમાન એક ઝાંસુ વેબ સીરીઝ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

ચાવડા રાજવંશ – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

કોણ જાણે, કઈ સમાનતા અને આઝાદીની વાત થાય છે…?
પુરુષને પાડીને પુરુષની છબી બગાડી રહેલી બકલોલ માનસિક વિકૃત પુરુષ પ્રજાતિ જોગ…
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩
ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨
ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે.
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧
મહરાજપરાજય(ઇસવીસન ૧૧૭૩ થી ઇસવીસન ૧૧૭૬)માં વનરાજનો અને ચાવડા રાજાઓ વધુ પડતો દારુ પિતા હતાં તેવો ઉલ્લેખ મળે છે.
-

રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)
પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ થઇ ગયાં. આ સમયગાળા દરમિયાન ચાવડાવંશના ૨ રાજાઓ તો બદલાઈ ગયાં
-

રાજા વનરાજ ચાવડા | ભાગ -૨
ક્યારેક ક્યારેક અનુશ્રુતિઓમાંથી પણ ઈતિહાસ ઉજાગર થતો જ હોય છે એટલે એને પણ પ્રાધાન્ય આપવું જ પડે છે. જેમાં કંઈ ખોટું તો નથી જ.પણ હકીકતમાં શું બન્યું હશે તે ખરેખર એક વિચારવાલાયક બાબત છે.
-

રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧
રાજા વનરાજના પૂર્વજો (એમનાં માતા – પિતા વિષે જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે પરથી તેમના જન્મ અને બાળપણ વિષે ઘણું જાણવાનું મળે છે.
-

રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી
બીજી એક પરંપરા જે પ્રબંધ ચિંતામણિ – કુમારપાળ ચરિત – પ્રવચન પરીક્ષા -મિરાતે અહમદી -ગુર્જરભૂપ નામાવલી અને રત્નમાલાની પ્ર્મપ્રજ બધાં જ ઈતિહાસ તજજ્ઞોને સ્વીકાર્ય છે.
-

ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨
અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે.
-

ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧
હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.
-

એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ) – શેરલોક હોમ્સનો એક નવો જ અવતાર
એજન્ટ સાંઈનો એક મિત્ર છે જે પત્રકાર છે તે તેને નેલોરના રેલ્વે ટ્રેક નજીક એક વણઓળખાયેલી લાશની તહકીકાત શરુ કરે છે, ત્યાં એને બીજી પણ ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે.
-

સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.
-

એકલતા એટલે શું? શું સાચે જ એકલતા હોય છે?
જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..
-

Depression – Modern illness
આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ.
-

એકલતા: એક આત્મહત્યા
હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે.
-

પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા
ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું.
-

Please Come Back, If you can…
મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની
-

કોરોના વેકસિન અને ભારતની જનતા : વેકસિન લેવી કે લેવી?
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે.
-

માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા
દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!
-

વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૨
સાહિત્ય સમૃદ્ધ હોય એટલે શિક્ષણ પણ સમૃદ્ધ જ હોવાનું ! આ સમયગાળા દરમિયાન પણ એ કળાઓનો પણ વિકાસ થયેલો છે. એકંદરે પ્રજા સુખી હતી અને શાંતિમય જીવન પસાર કરતી હતી.
-

વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧
પંદરમાંથી સત્તરમાં સૈકા દરમિયાન રચાયેલી જણાતી સંસ્કૃત રાજાવલીઓમાં પણ આ “વાઘેલા”શબ્દ પ્રયોગ મળી આવે છે.


