-

પ્રભુ પ્રદાન વધે તો જ પદ વધારજે
પ્રભુ શ્વાસેશ્વાસે મારું સત વધારજે પ્રેમ, કરુણાનું મારું તું વ્રત વધારજે
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩
ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨
ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે.
-

વુમન્સ ડે | મા એટલે હરદેવી
વુમન્સ ડે નિમિતે મારી જિંદગીની 2 મહાનતમ વુમન્સની વંદના(માતા અને પત્ની)…’દીકરી’ નથી,વાંઝીયો છું,પણ ‘પુત્ર થી વધુ’ આવશે,ત્યારે એ ભાવિ દીકરીઓ વિશે ત્યારે લખીશ,શ્વાસનું બેલેન્સ વધ્યું હશે તો
-
-
-

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧
મહરાજપરાજય(ઇસવીસન ૧૧૭૩ થી ઇસવીસન ૧૧૭૬)માં વનરાજનો અને ચાવડા રાજાઓ વધુ પડતો દારુ પિતા હતાં તેવો ઉલ્લેખ મળે છે.
-

રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)
પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ થઇ ગયાં. આ સમયગાળા દરમિયાન ચાવડાવંશના ૨ રાજાઓ તો બદલાઈ ગયાં
-

રાજા વનરાજ ચાવડા | ભાગ -૨
ક્યારેક ક્યારેક અનુશ્રુતિઓમાંથી પણ ઈતિહાસ ઉજાગર થતો જ હોય છે એટલે એને પણ પ્રાધાન્ય આપવું જ પડે છે. જેમાં કંઈ ખોટું તો નથી જ.પણ હકીકતમાં શું બન્યું હશે તે ખરેખર એક વિચારવાલાયક બાબત છે.
-

રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧
રાજા વનરાજના પૂર્વજો (એમનાં માતા – પિતા વિષે જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે પરથી તેમના જન્મ અને બાળપણ વિષે ઘણું જાણવાનું મળે છે.
-

રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી
બીજી એક પરંપરા જે પ્રબંધ ચિંતામણિ – કુમારપાળ ચરિત – પ્રવચન પરીક્ષા -મિરાતે અહમદી -ગુર્જરભૂપ નામાવલી અને રત્નમાલાની પ્ર્મપ્રજ બધાં જ ઈતિહાસ તજજ્ઞોને સ્વીકાર્ય છે.
-
-

ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨
અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે.
-

ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧
હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.
-

વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Vaghela dynasty was a short-lived dynasty that ruled Gujarat from its capital of Dholka in the 13th century CE. The Vaghelas were the last Hindu monarchs to rule large parts of Gujarat, before the Muslim conquest of the region.
-

સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.
-

એકલતા એટલે શું? શું સાચે જ એકલતા હોય છે?
જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..
-

Depression – Modern illness
આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ.
-

એકલતા: એક આત્મહત્યા
હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે.
-

પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા
ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું.
-

Please Come Back, If you can…
મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની
-

માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા
દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!
-

રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭
રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !
-

રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬
હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે.


