History & Mystery


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ચાવડા રાજવંશ – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    ચાવડા રાજવંશ – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.

  • રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩

    રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩

    ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.

  • રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨

    રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨

    ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે.

  • રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧

    રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ -૧

    મહરાજપરાજય(ઇસવીસન ૧૧૭૩ થી ઇસવીસન ૧૧૭૬)માં વનરાજનો અને ચાવડા રાજાઓ વધુ પડતો દારુ પિતા હતાં તેવો ઉલ્લેખ મળે છે.

  • રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)

    રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)

    પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ થઇ ગયાં. આ સમયગાળા દરમિયાન ચાવડાવંશના ૨ રાજાઓ તો બદલાઈ ગયાં

  • રાજા વનરાજ ચાવડા | ભાગ -૨

    રાજા વનરાજ ચાવડા | ભાગ -૨

    ક્યારેક ક્યારેક અનુશ્રુતિઓમાંથી પણ ઈતિહાસ ઉજાગર થતો જ હોય છે એટલે એને પણ પ્રાધાન્ય આપવું જ પડે છે. જેમાં કંઈ ખોટું તો નથી જ.પણ હકીકતમાં શું બન્યું હશે તે ખરેખર એક વિચારવાલાયક બાબત છે.

  • રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧

    રાજા વનરાજ ચાવડા | ભાગ – ૧

    રાજા વનરાજના પૂર્વજો (એમનાં માતા – પિતા વિષે જે કંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે પરથી તેમના જન્મ અને બાળપણ વિષે ઘણું જાણવાનું મળે છે.

  • રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી

    રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી

    બીજી એક પરંપરા જે પ્રબંધ ચિંતામણિ –  કુમારપાળ ચરિત – પ્રવચન પરીક્ષા -મિરાતે અહમદી -ગુર્જરભૂપ નામાવલી અને રત્નમાલાની પ્ર્મપ્રજ બધાં જ ઈતિહાસ તજજ્ઞોને સ્વીકાર્ય છે.

  • ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨

    ચાવડાવંશ ઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૨

    અનુમાનો ક્યારેક ક્યારેક ઇતિહાસની અવહેલના તરફ લઇ જનારાં જ નીવડતા હોય છે. આવાં અનુમાનો તમને ચાવડા વંશનાં ઇતિહાસમાં ઠેર ઠેર ઠેકાણે દેખાશે પણ એ અનુમાનોમાં કેટલીક તર્કસંગતતા જરૂર છે.

  • ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧

    ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧

    હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.

  • વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    The Vaghela dynasty was a short-lived dynasty that ruled Gujarat from its capital of Dholka in the 13th century CE. The Vaghelas were the last Hindu monarchs to rule large parts of Gujarat, before the Muslim conquest of the region.

  • સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન

    The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.

  • માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા

    માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા

    દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭

    રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬

    હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫

    જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪

    આક્રમણ કરનાર સૈન્યની દિલ્હી પરત ફરતી મુસાફરી દરમિયાન, તેના મોંગોલ સૈનિકોએ ગુજરાતમાંથી લૂંટ કરવાના તેમના ભાગને લઈને તેમના સેનાપતિઓ વિરુદ્ધ બળવો કર્યો હતો.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩

    આ પહેલાં ચાહમાનો અને મેવાડ ઉપર કુદમકુદ કરતાં હતાં તેમનું મૌન ઈસ્વીસન ૧૩૦૫માં ખટકે તો ખરું કે નહીં મનમાં. ક્મલાદેવી જો ખિલજીના પત્ની બન્યાં હોય તો એ બનતાં પહેલાં એ સતી કેમ ન થયાં ?

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨

    રાજા કર્ણદેવ વાઘેલા તે સમયે લગભગ પોતાનાં સુવ્યવસ્થિત શાસનને ૨ વર્ષ પૂરો કરી ચૂક્યાં હતાં પણ ભારતનાં ઈતિહાસ અને ગતિવિધિઓથી અજાણ હતાં. સમકાલીન સાહિત્ય પણ કૈંક અણસારો પામી જઈ ને ખામોશ થઇ જતું હતું.

  • રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧

    રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧

    રાજા સારંગદેવનું રાજ્ય આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી તેમ જ દક્ષિણમાં લાત સુધી વિસ્તાર પામ્યું હતું. કર્ણદેવના સમયમાં પણ એ જ વિસ્તાર કાયમ રહ્યો હોય તેમ જણાય છે.

  • રાજા સારંગદેવ વાઘેલા

    રાજા સારંગદેવ વાઘેલા

    ૨૧ વરસ સુધી રાજ્ય કરવું એ કંઈ નાનીસુની વાત તો નથી જઅને એ પણ સારી રીતે અને યુધ્ધો જીતીને. એકંદરે વાઘેલા વંશમાં રાજા સારંગદેવ એક સારાં રાજા જ ગણાય.

  • રાજા અર્જુનદેવ વાઘેલા

    રાજા અર્જુનદેવ વાઘેલા

    રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો

  • રાજા વીસલદેવ | ભાગ – ૨

    રાજા વીસલદેવ | ભાગ – ૨

    ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી

  • રાજા વીસલદેવ | ભાગ – ૧

    રાજા વીસલદેવ | ભાગ – ૧

    ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.