-
હું કામરાજ છું ખાટલા પર બેસીને પણ ચૂંટણી જીતી શકુ : અને હારી ગયા
ચૂંટણી માથા પર હતી અને પ્રચાર કરવો ફરજીયાત હતો. કામરાજની અગાઉની જીતને જોતા લોકો પણ એ વાત માનતા હતા કે કામરાજ ચૂંટણી જીતી જશે, પણ દાવ ઉલ્ટો પડી ગયો.
-
અચ્છે દિન કેસે આયેંગે : ભારત-વિશ્વ અને વિશ્વ નાગરિકોનું સ્વાસ્થ્ય
આપણે કઈ સ્વસ્થ બનવા માટે સંન્યાસી બની જવું ફરજીયાત નથી. ફક્ત વ્યસનોને અને સ્ટ્રેસને દૂર રાખીને ખાઈ-પીને (લિમિટમાં) જલસા કરવાના છે.
-
ઈન્દ્રકુમાર ગુઝરાલ અને 11મી લોકસભા
11મી લોકસભાને અટલ બિહાર વાજપેયીની 13 દિવસની સરકાર તરીકે યાદ રાખવામાં આવે છે. 13 દિવસ અને લોકસભામાં અટલજીનું ધારદાર ભાષણ ‘મેં અપના ત્યાગપત્ર રાષ્ટ્રપતિજી કો દેને જા રહા હું’
-
મોદીએ એવું તે શું કહી દીધું કે ચંદ્રાબાબુ નાયડુ બે ટ્રેન લઈ દિલ્હીમાં 12 કલાક ઉપવાસ પર બેસી ગયા
રાજનીતિમાં ઉપવાસની સિઝન ચાલી રહી છે. સૌથી પહેલા મમતા બેનર્જીએ ઉપવાસ કર્યા. તે ઉપવાસ સત્તા માટે ઓછા અને રાજીવ કુમાર ઉપયોગી વધારે લાગી રહ્યા હતા.
-
એર સ્ટ્રાઈક : વિપક્ષ, એર ફોર્સ અને કેટલાક તથ્યો…
આજે પણ આ એર સ્ટ્રાઈક પર સવાલો અને સબુતની વાતો થઇ રહી છે… હવે રાજનીતી અહિયાંથી શરુ થાય છે… કે સ્ટ્રાઈક પર સવાલો અને સબુત માંગીને નાં છૂટકે બંને પક્ષો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે.
-
એક દાયકામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે અને તેનું કારણ તે ખુદ હશે…
આ દેવામાં ડૂબેલા પાકિસ્તાન પર લોન થોપી થોપી ચીન પાકિસ્તાનને વધુ ભિખારી બનાવશે, અને જયારે એ લોન ચૂકવી નહિ શકે તો પાકિસ્તાનનો કેટલોક ભાગ ચીન પોતાનામાં સામેલ કરી લેશે.
-
પાકિસ્તાનને સબક શીખવવા અપનાવી જોઈએ ટુકડા ટુકડાની કુટનીતિ…
દેખાય એટલું સિમ્પલ નથી, પણ કુટનીતિક રીતે શક્ય છે. બલુંચીસ્તાનનો એક વાર મુદ્દો ઉઠાવવો જોઈએ, પાકિસ્તાન એમાં જ બળીને ખાખ થઇ જશે.
-
ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!
સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે.
-
સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.
હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.
-
મારા દેશના મહાચોર લોકો…!!
૨૭ મે ૨૦૧૮નાં દિવસે ‘ઇસ્ટર્ન પેરીફેરલ એક્ષપ્રેસ હાઈવે’નું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને આજે (આર્ટિકલ લખાયા) લગભગ એ વાતને ૧૫ દિવસ જેવા થયા.
-
હેપ્પી બર્થડે અમદાવાદ
હું ગાંધીનગરવાસી અને શાંતિ અમને પ્રિય છે પણ છતાંય ‘મસ્તીખોર’ અમદાવાદ અમારું પાડોશી છે એ વાતનો અમને ગર્વ ખરો. એક મોટાભાઈનો ‘આશીર્વાદ રૂપી પડછાયો સતત અમારા પર પડતો રહે એ ગમે.
-
સ્વીકારી, સમજી અને આગળ વધીએ…
આ એ દેશ છે જ્યાં અંગ્રેજો ગયા અને આંદોલન મૂકી ગયા. અહિયાં એવી રીતે એવા અંદોલન થાય જેમાં સંપત્તિઓ સળગે, દેશ બળે અને બીજાને બાળે.
-
મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ
બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે.
-
પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!
અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!
-
ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા
છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.
-
૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!
૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.
-
સ્વચ્છ ગંગા : કામ તો થયું, પણ રિઝલ્ટ ન મળ્યું
મૂળભૂત ફરજ કલમ ૫૧(ક)માં (જે ઇન્દિરા ગાંધી એ બનાવેલી) કીધેલું છે કે ભારતના દરેક પ્રાકૃતિક અમાનતનું રક્ષણ કરવું એ ભારતના દરેક નાગરીની ફરજ છે…?
-
આંદોલન એ વખતે પણ, આજે પણ
આઝાદી પછી મુંબઈમાંથી ગુજરાતી ભાષી ગુજરાત અને મરાઠી ભાષી મહારાષ્ટ્રનાં અલગ પાડવાનો પ્રશ્ન ઉભો થયો. એથીય મોટો પ્રશ્ન એ હતો કે જાહોજલાલીથી ભરપુર એવા મુંબઈને કયા રાજ્ય સાથે જોડવું…?
-
૩ રાજ્ય : રાહુલની જીત નહિ મોદીની હાર છે
વિપક્ષ લોકશાહી નો શ્વાસ છે, પણ એ જગ્યાએથી બચીને રહેજો જ્યાં તમારા અસ્તિત્વને જ ખત્મ કરવાના નિર્ણયો લેવાતા હોય. માત્ર તમારા વોટ માટે એ જગ્યા એ થી બચીને રહેજો, જ્યાં જાતિ ગત અને ધર્મગત રાજનીતિ થતી હોય.
-
દરેક લોકોએ કોઈ પણ માણસ જોડેથી સારું સારું શીખી લેવું જોઈએ…!!
આટલું રાહુલ ગાંધીને ઓબસર્વ કરીને મેં તેની વાતને જાણી છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે કેમ…? એ બાબતે હું ચર્ચા નથી કરવા માંગતો…!!
-
મોદી, માર્કેટિંગ અને ૨૦૧૯ની ઐતિહાસિક જંગ
અમથું નથી કહેવાતું કે મોદી એટલે માર્કેટિંગ. ૨૦૧૯ માટે આવો વિચાર કોને આવ્યો હશે…?
-
રાફેલનું રહસ્ય અને રાજકારણ….!!
રાફેલ પર રાહુલ ગાંધી ૧૦૦ % ફેલ થશે. કારણ એક જુઠ ૧૦૦ વાર કહેવાથી એ સાચું થતું નથી. એક ને એક પ્રશ્ન રાહુલજી ખોટી રીતે ઉઠાવે છે.
-
૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન
ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…
-
ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ
ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”