-

શહીદ ભગતસિંહ : ક્રાંતિકારી યુવાન, મશાલ જેવા વિચાર
એક લબરમુછીયા જુવાને એક દિવસ માતાને કહ્યું કે મારે ક્રાંતિકારી બનીને દેશની આઝાદીમાં ખપી જવું છે. માતાને થયું કે અંગ્રેજોના જુલ્મો સામે મારો આ નાજુક નમણો દીકરો તૂટી જશે તો?
-

નરેન્દ્ર મોદી એ કુશળ વૈદ્ય છે – Bhagirath Jogia
જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈને કોઈએ પૂછેલું કે નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે? એમનો જવાબ હતો કે, ‘ જ્યાં સુધી વિપક્ષનો કોઈ નેતા 24 કલાક અને 365 દિવસની રાજનીતિ કરતા શીખશે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય જ રહેશે…’
-

ડિપ્રેશન: માનો તો સબ કુછ હૈ, ના માનો તો કુછ ભી નહીં…
આપણા બાપ દાદા કે એમની ઉંમરના બીજા કોઈ વડીલો પાસેથી ક્યારેય સાંભળ્યું કે એમને ડિપ્રેશન હતું? તકલીફ તો એમને ય હતી. કોઈએ નવા નવા આઝાદ થયેલા દેશની ગરીબીમાંથી જિંદગી શરૂ કરી તો કોઈએ ખેતરોમાં મજૂરી કરી.
-

સાવધાન : એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે.
-

કાચા બદામ – ગીત, ગાયક અને લિરિકસ…
જો તમે પણ કાચા બદામ ગીતની લિરિકસ નથી સમજી શકતા, તો આ રહી સંપૂર્ણ ગીતની લિરિકસ.. એ પણ હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં…
-

નવ-સર્જન | જવાબદારીથી ભાગવું એ આઝાદી નથી…
ગરીબોમાં કે મધ્યમવર્ગમાં બાળકોને રાખવા કોઈ જ આયા જેવા વ્યક્તિ નથી હોતા. મોટાભાગના અમિર લોકો બાળક રાખવા માટે આયા રાખે છે…
-
-
-
-
-
-

કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો ખુબ ઊંડે ખોતરવા પડે, ક્યાં ટેલેબલ હોય છે પુરુષો
-
-
-

જલારામ જયંતિ – બાપા જલારામ
ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે પરીક્ષા કરવામાં ભાગવું પડે એ બાપા જલારામ છે
-
-

આવી આવી રે રૂડી ધન્યતેરસ રે લોલ
વિદ્યા ને શાંતિ સાથ,મૂર્ધન્યતેરસ રે લોલ ઝેરું પ્રેમના મેળવણે, ગોરસ અનન્યતેરસ રે લોલ
-
-
-

તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે
તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે સૂર્ય તમારો તો મારી રાતેય અજવાળી છે
-
-

સ્વ સ્વપ્નોનો ગાળિયો થવું પડે છે
ટોપી,ખાદી, ભાષણોથી ન થવાય મહાત્મા ગોળી ખાતો ગાંધી વાણિયો થવું પડે છે
-
-


