-
એક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…
અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.
-
ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…
-
કોલમિસ્ટોની દંતકથા : હાસ્ય લેખકની શોધ
કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું.
-
કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-
ભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે
ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
-
કોઈએ પેન માંગવી નહીં
સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.
-
કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે
જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે
-
અભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.
જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે.
-
રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ
માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’
-
ભારત – ચીન : સ્ટેન્ડ ઓ એન્ડ એલ.એ.સી. અને ઘણું બધું
આજની શું પરિસ્થિતિ છે ? અને આ ગલવાન પર ચીન કેમ નજર રાખીને બેઠું છે અને ચીનની સાયકોલોજી શું છે એની પણ મને ખબર પડે એટલી વાત કરીશ
-
ઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે.
-
અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર
અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલમાંજ્દૂરોનું સૌથી પુરાણું યુનિયન છે
-
फ़ाधर्स डे २०२० : पिता को समर्पित खास दिवस का इतिहास और महत्व
मां की ही तरह हमारे जीवन में पिता का महत्व भी बेहद खास ओर अतुल्य होता है। अगर मां हमारी जन्मदाता हैं, तो वही दुसरी ओर पिता हमारे पालनहार होते है। #fathersday #parents #sarjak #celebration #father #hindi #litrature
-
-
કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર
કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે. #carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar
-
મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !
ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક અલગ અને મહત્વનું સ્થાન હતું.
-
સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ
કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ? ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’
-
અનુભવ : આસ્વાદ ઘેલુંઓ માટે
તમે વિચારતા હશો કે હું આ બધું કેમ લખું છું ? મારે શું જરૂર છે ? તો સામે મારો પણ સવાલ છે કે તમે એવા ક્યા જગત કલ્યાણના ઉદ્દેશ્યથી લખી રહ્યા છો ? હું તો હજીય યુવાનોને જગાડી રહ્યો છું કે આવું બધું વાંચીને ઘેલા બનીને જિંદગીની પાગલપન્તિથી બચો !
-
ઉનાળાની સજા કે મજા?
સાચું કહું તો હવે મને પણ ગામ જવાનું નથી ગમતું. દાદા દાદી હતા ત્યાં સુધી આ બધી મોજ હતી હવે તો ત્યાંય કંટાળો જ આવે, પણ એ જૂની યાદો વાગોળવાની મજા આ બળબળતા ઉનાળામાંય અનેરી ઠંડક આપી જાય છે!
-
ગુલાબ : અને બે ખવિનું હાઇકુ
આ સ્થાપિત ખવિ એમ કહીએ એટલે એમાં મોટા હોદ્દા ઉપર રહેલા ખવિ – સર્જક એમ સમજવું, જેમનો સિક્કો ચાલતો હોય છે. જો કે મોટાભાગના આ પ્રકારના સ્થાપિતોમાં મેં એક કૉમન લક્ષણ જોયું છે કે એ અધ્યાપક હોવાની સાથે ખવિ-સર્જક હોય છે. એ લોકો આ રીતની સિસ્ટિમના સરતાજ હોય છે. કેમ કે એવા સ્થાપિતોમાં એક કળા…
-
કેટલાક અધ્યાપકનું : અહં બ્રહ્માસ્મિ
કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય ! બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ??
-
મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા
એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય.
-
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા જ્યાં નજર જાય ત્યાં બધે… ખવિઓ જ ખવિઓ. આખો ખંડ ખવિઓથી ભરેલો. બસ, એક હું જ ભાવક હતો. મારો મિત્ર મને આગ્રહ કરીને એ ખવિઓની સભામાં લઈ ગયેલ. પણ એમાં એક જોખમ એ હતું કે તમે ભાવક છો એવું કોઈનેય ખબર પડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું.…
-
કવિના નામે ચરી ખાનારા – હવે આગળ
અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે.