-
ચાવડાવંશઉત્પત્તિ અને એમની વંશાવલી | ભાગ – ૧
હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ.
-
એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ) – શેરલોક હોમ્સનો એક નવો જ અવતાર
એજન્ટ સાંઈનો એક મિત્ર છે જે પત્રકાર છે તે તેને નેલોરના રેલ્વે ટ્રેક નજીક એક વણઓળખાયેલી લાશની તહકીકાત શરુ કરે છે, ત્યાં એને બીજી પણ ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે.
-
વાઘેલાયુગ કીર્તિકથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Vaghela dynasty was a short-lived dynasty that ruled Gujarat from its capital of Dholka in the 13th century CE. The Vaghelas were the last Hindu monarchs to rule large parts of Gujarat, before the Muslim conquest of the region.
-
સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.
-
એકલતા એટલે શું? શું સાચે જ એકલતા હોય છે?
જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..
-
Depression – Modern illness
આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ.
-
એકલતા: એક આત્મહત્યા
હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે.
-
પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા
ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું.
-
Please Come Back, If you can…
મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની
-
કોરોના વેકસિન અને ભારતની જનતા : વેકસિન લેવી કે લેવી?
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે.
-
માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા
દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭
રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬
હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે.
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫
જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪
આક્રમણ કરનાર સૈન્યની દિલ્હી પરત ફરતી મુસાફરી દરમિયાન, તેના મોંગોલ સૈનિકોએ ગુજરાતમાંથી લૂંટ કરવાના તેમના ભાગને લઈને તેમના સેનાપતિઓ વિરુદ્ધ બળવો કર્યો હતો.
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩
આ પહેલાં ચાહમાનો અને મેવાડ ઉપર કુદમકુદ કરતાં હતાં તેમનું મૌન ઈસ્વીસન ૧૩૦૫માં ખટકે તો ખરું કે નહીં મનમાં. ક્મલાદેવી જો ખિલજીના પત્ની બન્યાં હોય તો એ બનતાં પહેલાં એ સતી કેમ ન થયાં ?
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨
રાજા કર્ણદેવ વાઘેલા તે સમયે લગભગ પોતાનાં સુવ્યવસ્થિત શાસનને ૨ વર્ષ પૂરો કરી ચૂક્યાં હતાં પણ ભારતનાં ઈતિહાસ અને ગતિવિધિઓથી અજાણ હતાં. સમકાલીન સાહિત્ય પણ કૈંક અણસારો પામી જઈ ને ખામોશ થઇ જતું હતું.
-
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧
રાજા સારંગદેવનું રાજ્ય આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી તેમ જ દક્ષિણમાં લાત સુધી વિસ્તાર પામ્યું હતું. કર્ણદેવના સમયમાં પણ એ જ વિસ્તાર કાયમ રહ્યો હોય તેમ જણાય છે.
-
રાજા સારંગદેવ વાઘેલા
૨૧ વરસ સુધી રાજ્ય કરવું એ કંઈ નાનીસુની વાત તો નથી જઅને એ પણ સારી રીતે અને યુધ્ધો જીતીને. એકંદરે વાઘેલા વંશમાં રાજા સારંગદેવ એક સારાં રાજા જ ગણાય.
-
રાજા અર્જુનદેવ વાઘેલા
રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો
-
રાજા વીસલદેવ | ભાગ – ૨
ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી
-
રાજા વીસલદેવ | ભાગ – ૧
ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
-
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩
ઈતિહાસ આપણને હંમેશા શિલાલેખો કે પુરાતત્વીય પ્રમાણો અને વધારે તો સાહિત્યકૃતિઓમાંથી જાણવા મળતો હોય છે. એવું નથી કે દરેક કાળમાં એ સાહિત્ય રચાતું હોય.
-
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૨
પાત્રો ખોટાં નથી પણ પાત્રાલેખન ખોટું છે જે બાબત માટે આજે આપને આપણા સિદ્ધહસ્ત નવલકથાકારોને દોષ દઈએ છીએ તો એ જમાનામાં આ સહિત્યકારોએ આવું જ કર્યું હતું તેપણ રાજાની મહત્તા ઘટાડવા અને ઇતિહાસના ભોગે જ જેને આજે આપણે સાચો સાચો ઈતિહાસ માની બેઠાં છીએ.