તમારા સારા- ખોટા નસીબનું, તમારા સારા-ખોટા સમયનો સર્વોપરી ઈશ્વર જ છે. આખી જિંદગી પ્રમાણિક રહ્યાં હોય, જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય, દરેક કર્મમાં ધર્મભાવ રાખ્યો હોય,
Month: January 2019
રાફેલનું રહસ્ય અને રાજકારણ….!!
રાફેલ પર રાહુલ ગાંધી ૧૦૦ % ફેલ થશે. કારણ એક જુઠ ૧૦૦ વાર કહેવાથી એ સાચું થતું નથી. એક ને એક પ્રશ્ન રાહુલજી ખોટી રીતે ઉઠાવે છે.
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )
જિંદગીએ ઘણાં બધાં રહસ્યો સર્જ્યા, એ રહસ્યો છતા થયાં ત્યારે ખૂબ અચરજ થતું, મન વિમાસણમાં પડી જતું, આવું બધું પણ બની શકે એ મારા વિચારોની સીમાની બહાર હતું,
૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન
ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )
જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.
ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ
ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )
બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન.
વાત ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!
સરખામણી ના કરીએ એજ સારું છે. ઇન્દિરા ગાંધીનાં જીવનનાં બે ફેઝ છે, અને એમાનો એક પણ ફેઝ પ્રિયંકા ગાંધીની જિંદગીમાં આવ્યો નથી. બેશક કદાચ ભારતના અનેક મજબુત પ્રધાનમંત્રીઓમાં નાં એક ઇન્દિરા ગાંધી હતાં.
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )
કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે.
Film Review : ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઈક
ભારતીય સેનામાં કર્નલ એમ.એન.રાઈ ૨૦૧૫માં થયેલા એક આંતકવાદી હુમલા શહીદ થયા હતાં ત્યારે તેમની જ દિકરી જુસ્સાથી એ વાક્ય બોલી હતી, તેનાથી પ્રેરિત થયેલું છે..!!
ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )
પ્રફુલ્લા બેન આજે પાછા એકલાં એકલાં વાતો કરવા આવી ગયા. કામ તો છે, હોય જ. પણ મન સાથે વાતો કરવી અને એનાં માટે બધું કામ મૂકીને બિન્દાસ બેસી જવું, એના જેવો આનંદ મારા માટે કોઈ નથી.
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૨ )
તરુણવયમાં માહિતી અને જ્ઞાનને બદલે વિસ્મય કે કલ્પનાની દુનિયામાં વધારે ધ્યાન આપવું જોઈએ,જેથી વિચારશક્તિ ખીલે.અને એના માટે નવલકથા-ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ કરતા સારું અને સાચું માધ્યમ કોઈ હોઈ જ ન શકે.