-
ભાગ : ૪ – ઋતુ ચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી દે એવા છે.
-
ભાગ : ૩ – દિનચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
દિવસની શરૂઆત સ્વાભાવિક રીતે ઉઠવાથી થાય. સ્વસ્થ વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ બ્રાહ્મ મુહૂર્તવાળું વાક્ય આખા ભારતને ખબર છે. પણ કરે કેટલા છે?
-
શિક્ષકો માટેની ઈત્તર પ્રવૃતિ યોજના
મેં મારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે આ વાત કહી તો તેમણે મને મારવાનું જ બાકી રાખ્યું હતું. બે શિક્ષકોને તો ગેસની પ્રોબ્લેમ હતી. જેથી મેં તેમને ન લેવા તેવું નક્કી કર્યું.
-
ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે ત્રણ જ ઋતુનો દેશ નથી. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું ક્યાંથી આવી ગયું ભણવામાં અને છ ઋતુઓ ક્યારે અને કેમ ભૂલાઈ ગઈ, એ જ સાલું નથી સમજાતું.
-
ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપણા શરીર પર પ્રભાવ પાડે છે.
-
ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા
તેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.
-
એવોર્ડ : એક વિચારધારા
જે કામ માટે એમને ઍવૉર્ડ મળ્યો એ પુસ્તકની હકીકતનો મહાનાયક તો એ વિદ્યાર્થી છે. આવા ઍવૉર્ડધારી મહાગુરુ કેટલા હશે?
-
તિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું
જુલાઈ ૧૯૩૫, લાહ્મો ધોન્ડુંપ નામના એક માણસનો તિબેટમાં જન્મ થયો અને ૧૯૫૦માં આ માણસ તિબેટનાં દલાઈલામા એટલે કે હેડ ઓફ સ્ટેટ તિબેટ બન્યા.
-
ચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે
ચીનીઓ હંમેશા ઉંદરની ચાલ રમે છે. ઉંદર કેવું ખૂણામાં ખટખટ કરીને તમને માનસિક રીતે થકવી દે એવું ચીન હાલ બધા જ દેશો સાથે કરી રહ્યું છે.
-
બલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે
બલુચિસ્તાનએ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે.
-
ટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું
ટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું. આશા રાખું એના બંધ થવાથી યુવા દેશનાં યુવા ટિકટોક યુઝર પર માઠી માનસિક અસર નહી પડે.
-
TikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ
બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.
-
એક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…
અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.
-
ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…
-
કોલમિસ્ટોની દંતકથા : હાસ્ય લેખકની શોધ
કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું.
-
કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-
ભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે
ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
-
કોઈએ પેન માંગવી નહીં
સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.
-
કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે
જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે
-
અભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.
જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે.
-
રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ
માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’
-
ભારત – ચીન : સ્ટેન્ડ ઓ એન્ડ એલ.એ.સી. અને ઘણું બધું
આજની શું પરિસ્થિતિ છે ? અને આ ગલવાન પર ચીન કેમ નજર રાખીને બેઠું છે અને ચીનની સાયકોલોજી શું છે એની પણ મને ખબર પડે એટલી વાત કરીશ
-
ઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે.
-
અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર
અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલમાંજ્દૂરોનું સૌથી પુરાણું યુનિયન છે