-
શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય
હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં
-
શંકરાચાર્ય મંદિર : શ્રીનગર
જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો
-
દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )
અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી.
-
જેઠાભાઈની વાવ : ઇસનપુર (અમદાવાદ)
ઈતિહાસકારો અને પ્રવાસકારો આ વાવની બન્યા તવારીખમાં પણ થાપ ખાઈ ગયાં છે, કોઈ એને ઇસવીસન ૧૮૪૦મ બનેલી માને છે
-
ચોસઠ યોગીની મંદિર – મટાવલી
ભારતની એક સુંદર આધુનિક ઈમારત છે સંસદભવન. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનું બાંધકામ સો એ સો ટકા મૌલિક નથી, એનો માત્ર આઈડિયા જ નહિ પણ આબેહુબ કોપી મારવામાં આવી છે, શેની કોપી છે આ.
-
ગુજરાતની વાવો : કેટલીક માહિતી
વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.
-
અઢાર પુરાણ : ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે.
-
મેવાડનું અમરનાથ : પરશુરામ મહાદેવ ગુફા મંદિર
રાજસ્થાન એ શૌર્યભૂમિ તરીકે જેટલી પ્રખ્યાત છે, એટલી જ એ દેવભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. રાજસ્થાન એ પહાડો અને રણનો પ્રદેશ છે.
-
महाभारत : पांडवो का वनवास और अज्ञातवास
जब से इन्द्रप्रस्थ भोज के लिए कौरव और सबको आमंत्रित किया गया था, तब से ही इन्द्रप्रस्थ की चकाचोंध देखकर दोर्योधन हक्काबक्का सा रह गया था। खांडववन को इन्द्रप्रस्थ बनाया जा सकता था इसकी कल्पना भी शायद दुर्योधन ने नही की थी।
-
महाभारत : इन्द्रप्रस्थ की स्थापना
लाक्षागृह षड्यंत्र के बाद पुरे भारत वर्ष में पांडवो के मृत्यु के समाचार फेल चुके थे। दुर्योधन और शकुनी भी इसी बात से निश्चिंत थे, तब तक जब तक द्रौपदी का स्वयंवर नही हुआ।
-
महाभारत : द्रौपदी स्वयंवर
महाभारत कई पर्वो और प्रसंगों का साक्ष्य रहा हे। कुछ इसी प्रकार इसका प्रवाह भी इसी तरह बदलता संभलता रहा हे। लाक्षागृह वाले प्रसंग के बाद जो नया अध्याय पांडवो के जीवन में शुरू होने वाला था,
-
महाभारत : लक्ष्याग्रह षडयंत्र
दुर्योधन कतई यह नहीं चाहता था कि युधिष्ठिर हस्तिनापुर का राजा बने, अतः उसने अपने पिता धृतराष्ट्र से कहा की “पिताजी यदि एक बार युधिष्ठिर को राज सिंहासन प्राप्त हो गया, तो यह राज्य सदा के लिये पाण्डवों के वंश का हो जायेगा
-
महाभारत : एकलव्य कि गुरुभक्ति
एकलव्य को सदा ही एक उपेक्षित शिष्य के स्वरूप इतिहास यद् करता आया हे। यहाँ तक की आज भी हम शिक्षा के कई तरह के वार्तालाप के दरमियान एकलव्य और गुरु द्रोण के द्रष्टांत दर्शाते रहेते हे।
-
महाभारत : कर्ण का जन्म
कर्ण का लालन पालन बड़े स्नेह में होता रहा। उसका एक छोटा भाई भी था, जो कर्ण के बाद राधा की कोख से जन्मा था। कुमार अवास्था से ही कर्ण की रुचि अपने पिता अधिरथ के समान रथ चलाने कि बजाय युद्धकला में अधिक थी। उसने इसी वजह से युध्ध कला में अभ्यास शुरू किया।
-
महाभारत : पाण्डु बने हस्तिनापुर के राजा
ऋषि-मुनियों की बात सुन कर पाण्डु अपनी पत्नी से बोले, हे कुन्ती अब लगता हे की मेरा जन्म लेना ही वृथा हो रहा है। क्योंकि सन्तानहीन व्यक्ति पितृ-ऋण, ऋषि-ऋण, देव-ऋण तथा मनुष्य-ऋण से मुक्ति नहीं पा सकता। क्या तुम पुत्र प्राप्ति के लिये मेरी सहायता कर सकती हो?
-
महाभारत : धृतराष्ट्र, पाण्डु ओर विदुर का जन्म
माता सत्यवती को यह सब सुन कर अत्यन्त दुःख हुआ। लेकिन वह इस बारे में कुछ नही कर शकती थी। अचानक ही उन्हें अपने पुत्र वेदव्यास का स्मरण हो आया। सत्यवती के अंतरमन से स्मरण करते ही वेदव्यास स्वयं वहाँ उपस्थित हो गये।
-
महाभारत : द्रोणाचार्य ओर कृपाचार्य
गौतम ऋषि के पुत्र का नाम शरद्वान था। ओर सबसे महत्व पूर्ण की उनका जन्म बाणों के साथ ही हुआ था। इसका वर्णन हमे महाभारत के आदि पर्व में मिलता है। जन्म से ही वे कुछ अलग व्यक्तित्व के धनी थे। किसी कारण से उन्हें वेदाभ्यास में अन्य बालको की तुलना में जरा भी रुचि…
-
महाभारत : कुरु वंश की उतपत्ति
लेकिन हमारा इतिहास यानी कि महाभारत की कहानी तब शास्त्र से वर्णित है, जब से कुरु के वंश में शान्तनु का जन्म हुआ था। ओर इन्ही शान्तनु से गंगा नन्दन भीष्म उत्पन्न हुए है।
-
સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.
હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.
-
કથાકારો,કથા-સત્સંગો, મંદિરો,પૂજાપાઠની નિરર્થકતાંને બહાને વિરોધ શા માટે?
હજારો લોકો સાથે બેસીને આનંદ-ઉત્સવ કરતાં હોય એ કોઈ ગેરકાયદેસર કામ તો નથી જ. તો પછી સતત શું કામ નવરા બેઠા નખ્ખોદ વાળ્યા કરવું!
-
કૃષ્ણ સાથે ચર્ચામગ્ન…
જીવું છું તો કેમ…? એનો કોઈ જવાબ નથી કોઈની પાસે, અને મરી પણ જઈશ તો કેમ…? એનો કોઈ ભરોસો પણ નથી. બસ મનમાં જો કાઈ છે તો એ છે ડર…
-
Seven wonders of the Soul
seven wonders of human soul, that define how much power full a human beings in thair knowledge and strength…