-
સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના
સોલંકી યુગની એક વિશેષતા એ પણ છે કે એનાં યશસ્વી રાજાઓનો શાસનકાળ સુદીર્ઘ છે.એટલે જ તેઓ યશકલગી ઉમેરી શક્યાં છે એટલું તો ચોક્કસ છે.
-
રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી
ગુજરાતી રાજકવિ સોમેશ્વરે પોતાના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નાયકીદેવી અને એમના પુત્ર મુળરાજ બીજાએ મલેચ્છો (ઘોરી)ને હરાવ્યો હતો. આ વાતને અનુમોદન આપતું બિલકુલ આબેહુબ વર્ણન એ ૧૪મી સદીમાં થઇ ગયેલા જૈન સ્નાતક મેરુતુંન્ગના રચેલા ગ્રંથોમાંથી મળે છે.
-
રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો
આખરે સિધ્ધરાજ જયસિહનો વિજય થયો તેને રા’ખેંગાર-૨ અને તેના પુત્ર્નો વધ કર્યો અને રાણક્દેવીએ ફરીથી સિધ્ધરાજજયસિહનો અસ્વિકાર કર્યો અને આજના સુરેંદ્ર્નગર જીલ્લાના વઢ્વાણ પાસેના ભોગાવો માં સતી થયા.
-
સતી રાણકદેવી – ગર્વીલ નારી
જે સુંદરતાના અવતાર સમાન હતી બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી
-
ઇતિહાસની અટારીએથી – મોંગોલ અને અલ્લાઉદ્દીન ખિલજી
ઇતિહાસમાં કેટલીક એવી બાબતો પણ છે કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામો ખરાબ કર્યા હતાં પણ એક કામ સારું કર્યું હતું જે આજે કોઈને પણ ખબર નથી લાગતી
-
રાજપૂતનો મતલબ /અર્થ
રાજઘરાનામાં પેદા થવાથી નહીં, પણ રાજા જેવાં બનાવી રાખવાં અને રાજા જેવાં ધર્મ – ” સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” એ બનાવી રાખવાં માટે રાજપુત શબ્દની ઉત્પત્તિ થઇ…
-
ઉત્તમ શિક્ષક અને વિદ્યાર્થીની સજ્જતા
આંતરિક પરિણામ જાહેર થાય પછી જ એ મારું પેપર મંગાવીને વાંચતા અને એમની છાતી ફૂલી નહોતી સમાતી મુરબ્બી ગહેલોત સાહેબ સુરતથી જયારે ઘરે આવતાં ત્યારે આ વાત કરતાં.
-
અલ્લાઉદ્દીન ખિલજી અને એની બે પત્નીઓ
ઈતિહાસ જે લખાય છે એ ૩૦૦ – ૪૦૦ વરસ પછી જ એટલે એવું જ થયું કે આમજ બન્યું હશે એ માની ન જ લેવાયને…?
-
The Play | ડોક્ટર ફોસ્ટસ – ક્રિસ્ટોફર માર્લો
જો માર્લો લાંબુ જીવ્યાં હોત તો શેક્સપિયર કરતાં એ વધારે સારાં નાટકકાર સાબિત થયાં હોત. લોકોને આજે જેટલી ખબર વિલિયમ શેકસપિયર વિષે છે એટલી ખબર આ ક્રિસ્ટોફર માર્લો વિષે નથી જ…
-
શાહરુખ ખાન : સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની…
હું ઘમંડી બની જ ના શકું. અલ્લાહે અને કિસ્મતે મને મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે.મારી એકટર અને માણસ તરીકેની મર્યાદાઓ જોતા આ એક ગિફ્ટ જ છે.
-
સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
-
પુષ્યમિત્ર શૃંગ : અયોધ્યા અને એક અજાણ્યો ઐતિહાસિક વિવાદ
રામ જન્મભૂમિ. સરયુ નદી છે ,મહેલો છે મંદિરો છે અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાએ ભગવાન રામચંદ્રજીનું મંદિર બનવાં જઈ રહ્યું છે. એ કાઈ નાની સુની વાત નથી જ…
-
કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ
સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા દેશોએ ભારત પાસે દવા માટે હાથ લંબાવવા પડ્યા.
-
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
-
કૃષ્ણ સાથે એના સ્થાને – ડાકોર અને બસ સ્ટેશન
ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે…
-
ચાલો ડ્રગ્સની દુનિયામાં ડૂબકી લગાવીએ ઇતિહાસથી લઈને વર્તમાન સુધી…
જો કે અમુક વૈજ્ઞાનિકોએ દાવા કર્યા છે પણ ખરા કે આ ડ્રગ્સ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એનાથી કલ્પનાશક્તિ, ઇમ્યુનિટી અને આત્મવિશ્વાસમાં ઘણો સુધારો શક્ય બને છે.
-
માવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ
વખત આવ્યે કાળના ખપ્પરમાં બીડી હોમાઈ ગઈ. બાકી શિવાજીના નામે તેના ભવ્ય ઠાઠમાઠ હતા. પરંતુ માવો ? અણનમ છે, જેમ દ્રવિડ હોય.
-
આવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ
અરજીમાં લખેલ હતું, ‘શાળાની અંદર એક ખાસ્સી મોટી જગ્યા આવેલી છે. મહેરબાની કરી ત્યાં પોલીસ થાણું સ્થાપી દો.’
-
શરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ
કોરોનાના કારણે આજે શરદી મોટા ઘરની વહુ બની ગઈ છે. નવી કહેવત પણ પડી છે. ગીરદીમાં જવાથી શરદી થાય.
-
લેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ
સૌ પ્રથમ છેલ્લા વીસ વર્ષથી ઉપરકોટની ગુફામાં નિવાસ કરતા કવિશ્રી આડેધડના કાને મેં આ વાત મુકી, તો તે તુરંત હાઈકુ સાંભળી ખુશ થયો હોય તેમ મોજમાં આવી ગયો.
-
શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
-
પ્રસ્તાવના લખાવવાની સજાઓ
ઉત્તમચંદ કાકાના ઘરમાં રહેલ છાપાની પૂર્તિ ખોલી તેણે મને કહ્યું, ‘જો, પ્રસ્તાવના લખવાની ના પાડી દીધેલ, પણ મારી કૃતિના તેમણે રવિવારની કોલમમાં છોતરા ઉડાવ્યા.
-
મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે
ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યના સંશોધનમાં ગીગા બારોટનું ગીત શોધી કાઢેલું. જેમાં ભેંસોની જાત અને ઓલાદોના બધા નામ આવી જાય છે.
-
સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ
હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો…