-
TikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ
બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.
-
એક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…
અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.
-
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે; ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.
-
પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં
પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં, આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેંફેંફેં.
-
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવી
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવીને, તું ફૂલોને ખીલવવાનું મૂકી દે ડાળખીઓ ફોસલાવીને.
-
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં? જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
-
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.
-
-
તે છતાં હું એમનો એમ જ ઊભો છું
વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું; પંખીઓ ગાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
-
દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ? કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ?
-
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?
-
સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે
સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું. ઈશુ ખ્રિસ્તના મુગટ સરીખા અણિયાળા આ જાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
-
આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું
આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે; ‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
-
ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…
-
કોલમિસ્ટોની દંતકથા : હાસ્ય લેખકની શોધ
કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું.
-
કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-
ભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે
ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
-
કોઈએ પેન માંગવી નહીં
સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.
-
કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે
જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે