-
કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.
કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે. સેલ ફોન માં થી બહાર નીકળવું છે.
-
સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)
દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.
-
-
લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!
ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે.
-
आज चलो इन बहारों का
आज चलो इन बहारों का कुछ युँही सफ़र कर लें हम करके इज़हारे महोबत जमीसे पग ऊपर कर लें हम
-
-
-
-
-
મા એટલે હરદેવી
બારેમાસી ચોમાસા ને આખું વિશ્વ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ આજીવન લ્યે જ છે.. એ તો મા છે,એટલે કરે જ ન,કરવી જોઈએ જ નેે..એમાં શું નવી નવાઈ
-
શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય
હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં
-
(‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!
રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.
-
-
आज की वास्तविकता, मेरे प्यारे भैया …
धागे को थोड़ा सजा देने से वो राखी नहीं कहलाती राखी तब कहलाती है वो जब तुम्हारी कलाई पे सजती है
-
તો એ મૌનને નામ આપવું છે શું કામ…?
જો સબંધ પામવાથી પરે છે આપણો, તો આ સંબંધ સાક્ષ રાખવો જ છે શું કામ…?
-
-
શંકરાચાર્ય મંદિર : શ્રીનગર
જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો
-
-
બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી
આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું?
-
-