Writer’s Space


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર

    કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર

    કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે. #carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar

  • મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

    મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

    ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય .

  • મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !

    મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !

    ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક  અલગ અને મહત્વનું  સ્થાન હતું. 

  • સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ

    સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ

    કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ?  ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’

  • અનુભવ :  આસ્વાદ ઘેલુંઓ માટે

    અનુભવ :  આસ્વાદ ઘેલુંઓ માટે

    તમે વિચારતા હશો કે હું આ બધું કેમ લખું છું ? મારે શું જરૂર છે ? તો સામે મારો પણ સવાલ છે કે તમે એવા ક્યા જગત કલ્યાણના ઉદ્દેશ્યથી લખી રહ્યા છો ? હું તો હજીય યુવાનોને જગાડી રહ્યો છું કે આવું બધું વાંચીને ઘેલા બનીને જિંદગીની પાગલપન્તિથી બચો !

  • ઉનાળાની સજા કે મજા?

    ઉનાળાની સજા કે મજા?

    સાચું કહું તો હવે મને પણ ગામ જવાનું નથી ગમતું. દાદા દાદી હતા ત્યાં સુધી આ બધી મોજ હતી હવે તો ત્યાંય કંટાળો જ આવે, પણ એ જૂની યાદો વાગોળવાની મજા આ બળબળતા ઉનાળામાંય અનેરી ઠંડક આપી જાય છે!

  • ગુલાબ : અને બે ખવિનું હાઇકુ

    ગુલાબ : અને બે ખવિનું હાઇકુ

    આ સ્થાપિત ખવિ એમ કહીએ એટલે એમાં મોટા હોદ્દા ઉપર રહેલા ખવિ – સર્જક એમ સમજવું, જેમનો સિક્કો ચાલતો હોય છે. જો કે મોટાભાગના આ પ્રકારના સ્થાપિતોમાં મેં એક કૉમન લક્ષણ જોયું છે કે એ અધ્યાપક હોવાની સાથે ખવિ-સર્જક હોય છે. એ લોકો આ રીતની સિસ્ટિમના સરતાજ હોય છે. કેમ કે એવા સ્થાપિતોમાં એક કળા…

  • કેટલાક અધ્યાપકનું :  અહં બ્રહ્માસ્મિ

    કેટલાક અધ્યાપકનું :  અહં બ્રહ્માસ્મિ

    કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય !  બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ?? 

  • મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા

    મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા

    એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય.

  • સર્પભાષી કવિતા પઠન : કાનની કળા

    સર્પભાષી કવિતા પઠન : કાનની કળા

    સર્પભાષી કવિતા પઠન : કાનની કળા જ્યાં નજર જાય ત્યાં બધે… ખવિઓ જ ખવિઓ. આખો ખંડ ખવિઓથી ભરેલો. બસ, એક હું જ ભાવક હતો. મારો મિત્ર મને આગ્રહ કરીને એ ખવિઓની સભામાં લઈ ગયેલ. પણ એમાં એક જોખમ એ હતું કે તમે ભાવક છો એવું કોઈનેય ખબર પડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું.…

  • કવિના નામે ચરી ખાનારા – હવે આગળ

    કવિના નામે ચરી ખાનારા – હવે આગળ

    અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે. 

  • સાંપ્રત ગુજરાતી સાહિત્ય : લોકોને ભરમાવતી બાબાજીની બુટ્ટીવિદ્યા જેવું.

    સાંપ્રત ગુજરાતી સાહિત્ય : લોકોને ભરમાવતી બાબાજીની બુટ્ટીવિદ્યા જેવું.

    તો આવી રીતે ભરમાઈ જવાની કળાને આપણે બેવકૂફી કહીએ છીએ. પણ આમ ભરમાવતા ક્લાસિસવાળાને તો વાહ શું ધંધો કર્યો ! એવું માનપાન જ મળે !

  • માંગણ બધાં જ્યાં એની પાસેય

    માંગણ બધાં જ્યાં એની પાસેય

    અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ  ઝાંકવું  છે માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે

  • બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને

    બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને

    “જો સાહિત્ય તો કળા કહેવાય ! એના માટે કોઈ ઉપાદાન લાગતું નથી. આ કલમ અને કાગળ લો એટલે બસ ! લખો અને મોજ કરો. આજે તો ટાઇપ કરો એટલે બધું ઑનલાઇન છે.”

  • महाभारत : दिव्यास्त्रो की प्राप्ति

    महाभारत : दिव्यास्त्रो की प्राप्ति

    हर कोई जानता था की युध्ध किसी भी हाल में अब नहीं टलने वाला है। क्योकि हस्तिनापुर की राजसभा में जो कुछ भी हुआ था और जो प्रतिज्ञा और श्राप उस सभा में दिए गए थे, उसके बाद वनवास ख़तम होते ही युध्ध का होना लगभग नियति बन चूका था

  • બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા

    બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા

    ભારતને આપણે વિકાસના નામે ગ્લોબલ બનાવવાના ફીફા ઘણા ખાંડયા છે, તો આરબ દેશોના બળાત્કાર સંબંધી કાયદાઓ અમુક હાઇપ્રોફાઇલ કેસમાં

  • બદલાતી સરકાર સાથે સરકારી પ્રોજેક્ટોની બદલાતી તાસીર અને સ્થિતિ

    બદલાતી સરકાર સાથે સરકારી પ્રોજેક્ટોની બદલાતી તાસીર અને સ્થિતિ

    ૨૦૦૭થી લઈને ૨૦૧૯ સુધી જે મહારાષ્ટ્ર સરકાર સુઈ રહી અને એના પર કશુય કામ નાં કર્યું એટલે એ International Finance Service Center કેન્દ્ર સરકારે ગાંધીનગર ખસેડવાનો નિર્ણય લીધો છે

  • સંબંધોની એબીસીડી

    સંબંધોની એબીસીડી

    ચાર્લી ચેપ્લિનનું આ ગહન ક્વોટ દિલ મેં તો આતા હૈ લેકિન સમજમેં નહીં આતા જેવું છે.અને અસલ જિંદગીમાં એની આશા રાખવી વ્યર્થ છે.

  • ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર

    ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર

    આ શ્લોક ચરક નિદાનમાંથી (ચરક સંહિતા)માંથી લેવામાં આવ્યો છે અને એ દરેક રોગ માટે તર્કસંગત સાબિત થાય છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે – કોઈ પણ રીતે કોઈ પણ બીમારી

  • महाभारत : पांडवो की तीर्थ यात्रा

    महाभारत : पांडवो की तीर्थ यात्रा

    धर्मराज युधिष्ठिर ने उनका लोमश ऋषि का यथोचित आदर-सत्कार करते हुए स्वागत किया और उन्हें उच्चासन भी प्रदान किया। लोमश ऋषि युधिष्ठीर की चर्चा के बारेमें जानते थे इस लिए उन्होंने समजाया की पांडवगण आप लोग अर्जुन की चिंता बिलकुल न करे, वह पूर्णत सहकुशल हे।

  • Let’s Live, Not Survive

    Let’s Live, Not Survive

    આપણી ઈચ્છા મુજબ ભવિષ્ય વિચાર માત્ર દ્વારા બદલી નાખવાની ઈચ્છા જ વાસ્તવમાં આપણી સૌથી મોટી મૂર્ખતા છે, જેનુ પ્રદર્શન સતત મળતી અશાંતિ પછી પણ આપણે કરતા જઇ રહ્યા છીએ.

  • ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ઇસવીસન ૩૭૫ -૩૭૬માં સિંહાસન પર બેસીને ચંદ્રગુપ્તે રામ્ગુપ્તની વિધવા ધ્રુવસ્વામિનીને પોતાની પટરાણી બનાવી. તેમની પ્રિય રાણી કુબેરનાગા હતી કેનાથી એમને પ્રભાવતી નામની એક પુત્રી થઇ હતી.

  • ડૉ. વિક્રમ સારાભાઈનો એક પ્રસંગ

    ડૉ. વિક્રમ સારાભાઈનો એક પ્રસંગ

    જે ભાભા પરમાણુ અનુસંધાનમાં એ છોકરો પોતાની કેરિયર બનવવા આવ્યો હતો એના અધ્યક્ષ એ જ હતાં. એ સમયે વિક્રમ સારાભાઈનાં નામ પર ૧૩ અનુસંધાન કેન્દ્રો હતાં. સાથે જ સારાભાઈને તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પરમાણુ યોજનાના અધ્યક્ષ પણ નિયુક્ત કર્યા હતાં.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.