-
સૌરવ ગાંગુલી – હાર માનવી તે વિકલ્પ નથી
સૌરવે એ પણ કહ્યું છે કે મને ઘણી વાતો છાપામાંથી ખબર પડે છે. હું વાઈસ કેપ્ટન બનવાનો છું આ અંગે મને છાપાવાળા રોજ લખીને કહેતા હતા.
-
2020 કરતાં પણ કોઈ ભયાનક છે તો એ ટેરન્ટીનોનાં પાત્રો છે
શ્રીમાન ટેરન્ટીનોની બે ફિલ્મો. Kill-Bill Vol 1 અને 2 સાથે Inglourious Basterdsમાં મનુષ્યના શરીરના એક ચોક્કસ ભાગ પર હુમલો કરવામાં આવે છે.
-
યશવંત મહેતા : સતત 1000 અઠવાડિયા સુધી રહસ્યકથા લખનારો ભારતીય લેખક
એક દિવસ વિચાર આવ્યો કે આપણે ત્યાં રહસ્યકથાઓમાં કોઈ ખેડાણ નથી કરતું. એટલે ત્યાં તેમણે ઝંડો ગાળ્યો. 1988માં યશવંત મહેતાએ નોકરી છોડી દીધેલી.
-
વાસુદેવ શ્રી કૃષ્ણ – મહાપ્યારા મિત્ર અને યુનિવર્સલ ગુરુ
“ધર્મ” શબ્દથી ભવાં ઊંચા થઈ જતા હોય અને નાકનું ટેરવું ચડી જતું હોય, તો કૃષ્ણપ્રેમી કહેવડાવી શકાય પોતાને, પણ સાચા કૃષ્ણપ્રેમી બની ન શકાય.
-
33 વર્ષ પછી અંડરટેકરની નિવૃતિ : 90ના દાયકાના સુખદ સંભારણામાંથી વધુ એકની વિદાય
કંપનીને ખ્યાલ છે કે ટેકર તેના માટે દૂધ આપતી ગાય છે. હલ્ક હોગન, રોક, શોન માઈકલ, સ્ટોન કોલ્ડ જેવા રેસલર્સની વિદાય પછી અંડરટેકરનો કારમો ઘા કંપની સહન નથી કરી શકવાની.
-
Kabir Singh : Point of View – આક્રમક હી આકર્ષક
કબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.
-
આપણી આસપાસના ‘Unsung heroes’! : Respect As a Human Being
આપણે વળતરમાં શુ કરીએ છીએ?? એમના કામને બિરદાવાનું તો દૂર, ઉલ્ટાનું એમને તુચ્છને હીન નઝરે અછૂત જેમ જોઈએ છીએ.
-
ગડબડી ઇન ધ Genes : વાત ખરાં ઇન્ટેન્સ લવની
ઇવોલ્યુશનરી પોઇન્ટ ઓફ વ્યુથી જોઈએ તો છોકરાઓમાં અત્યારે એક આખી માયકાંગલી જનરેશનનો વિચિત્ર જિનેટિક મોડિફિકેશન ધરાવતી પેઢી આવી છે
-
સોશિયલ મીડિયાનો નવો મંત્ર : આવો ટ્રોલ કરે…
એક ટ્રોલ તો હમણાં એવું જોયું કે જેમાં બે રાજકીય પક્ષોના કોમેન્ટવીરો સામસામી ત્યારે કેમ ના બોલ્યા? હે, ત્યારે કેમ ના બોલ્યા જેવી દલીલો પોણો દિવસ સુધી કરતા રહ્યા.
-
કેવી રીતે ‘મોદી’ એ પાકિસ્તાનની ‘ગેમ’ રમી નાખી. વિસ્તૃત – વૈશ્વિક – વિચારશીલ – વિશ્લેષણ..!
જીઓપોલીટીક્સ ગજબ જામી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પ ફરી ચુંટાશે તો આ ગેમ એક સુખદ અંત તરફ વળશે..!
-
પ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો
ઈશ્વર સિવાય ક્યાં કોઈનું સર્જન ઓરીજીનલ હોય છે! માણસ થકી થતા મોટાભાગના સર્જનો ક્યાંકથી વાંચેલું, બોલેલું, સાંભળેલું હોય એ થકી ‘ઇનસ્પાયર્ડ’ હોય છે
-
ઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે
ઓમેર્તા એ મૂળ ઈટાલી ભાષાનો શબ્દ છે. ગૂગલ કરશો તો ખબર પડી જ જશે. જેનું ઉદ્દભવ સ્થાન ઓમિટા નામનો શબ્દ છે. ઈટાલીમાં તે માફીયાઓ માટે વાપરવામાં આવે છે.
-
પાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ
રાત એકેલી હૈ ફિલ્મ જોઇ. તેમાં જટિલ યાદવ બનતો નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને ફરિયાદ કરતો જોવા મળે છે કે મારું નામ જતિનમાંથી જટિલ થઈ ગયું.
-
આખિર સચ ક્યા હે…? આયુર્વેદમાં ચાલી રહેલ માન્યતા અને ગેર માન્યતા વચ્ચેનો મહાલેખ
પહેલી વાત તો એ કે આયુર્વેદ એ દવાઓનું વિજ્ઞાન નથી, પણ જીવનનું શાસ્ત્ર છે. દવાઓ એ આયુર્વેદનો એક ભાગ છે, આયુર્વેદ એટલે ખાલી દવાઓ એવું નથી.
-
અભિમન્યુ : ભાગ ૨ | ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના
ગલ્વાન અને હોટ સ્પ્રીંગ એરિયામાંથી ચાઈના પાછું જતું રહ્યું છે, પણ એજ ૨ કદમ આગળ ૧ કદમ પાછળનાં હિસાબથી ચાઈના હજી પેંગોગસુ લેકમાં ફિંગર ૫ થી ફિંગર ૮ સુધી જવા માટે નખરા કરી રહ્યું છે.
-
દિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…
માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે.
-
ભાગ : ૯ – અધારણીય વેગો | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
બીજાને પીડા આપવાની વૃત્તિથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિના વેગ રોકવા જોઈએ. જેમ કે ચોરી કરવી, હિંસા, ધર્મવિરુદ્ધ મૈથુન વગેરે..
-
ચાલીસ વરસ ફરજ નિભાવી ચીની ઘૂસણખોરીને પડકાર આપનાર વીર જવાનની કહાની
બાબા હરભજન સિંહ: મૃત્યુ પછી જેની આત્માએ ચાલીસ વરસ સુધી સરહદ પર ફરજ નિભાવીને ચીનની ઘૂસણખોરીને પડકાર આપ્યો હોય એવા એક વીર જવાનની કહાની…
-
દસ લાખ કેસ પછી કોરોનાનું પર્સનલ મેનેજમેન્ટ
જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પોતાની રીતે જ જાગૃત બનીએ. એ માટે અમુક સામાન્ય તકેદારીઓ વ્યક્તિગત કે દેશ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
-
ભાગ : ૮ – યોગ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ ત્યારે શરીરની ઇમ્યુનિટી તો મહત્વની છે જ. પણ મનની, ઇન્દ્રિયોની અને આત્માની ઇમ્યુનિટીનું શું?
-
ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની
એવા કુલ અઢાર પ્રકારના વિરુદ્ધ બતાવ્યા છે, જે શરીરના બળ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી)ને ઘટાડે છે અને લાંબા કે ટૂંકા ગાળે વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
-
યુ.એનનો પુનજન્મ કરવાનો સમય પાકી ગયો – મોદી
ચીનને આઈસોલેટ કરીને એને નિષ્ક્રિય કરવાની તૈયારીઓ થવાની શરૂવાત થઇ ચુકી છે. અને આગળ આના પર કઈક પરિણામો આવે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ..!
-
ભાગ : ૬ – આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આહાર લેતી વખતે પેટના ત્રણ ભાગ પાડવા જોઈએ, જેમાં એક ભાગ મૂર્ત આહારદ્રવ્યો માટે, બીજો ભાગ દ્રવ પદાર્થો માટે અને ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે રહે એટલું ખાવું જોઈએ.
-
ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણા શરીરના સાત મૂળભૂત ઘટકો આયુર્વેદ કહે છે – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ સાત ધાતુઓના અલગ-અલગ પ્રોપોર્શનથી અને ઇન્ટરેક્શનથી જ બીજા બધા અંગો પણ બને છે.