Famous Personality


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ

    રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ

    માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’

  • અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર

    અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર

    અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલમાંજ્દૂરોનું સૌથી પુરાણું યુનિયન છે

  • કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર

    કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર

    કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે. #carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar

  • ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા

    ઇસવીસન ૩૭૫ -૩૭૬માં સિંહાસન પર બેસીને ચંદ્રગુપ્તે રામ્ગુપ્તની વિધવા ધ્રુવસ્વામિનીને પોતાની પટરાણી બનાવી. તેમની પ્રિય રાણી કુબેરનાગા હતી કેનાથી એમને પ્રભાવતી નામની એક પુત્રી થઇ હતી.

  • હિટલર અને મેજર ધ્યાનચંદ

    હિટલર અને મેજર ધ્યાનચંદ

    ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે. જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો.

  • સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ

    સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ

    આ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.

  • શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી

    શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી

    એણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.

  • વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.

  • રામસિંહ – વીર અમરસિંહ રાઠૌરનો ભત્રીજો

    રામસિંહ – વીર અમરસિંહ રાઠૌરનો ભત્રીજો

    રાણી પોતાન પ્રિય ભત્રીજાનો રસ્તો જોતી ઉભી હતી. પાટીની લાશ પામીને એમને પોતાની ચિતા બાનવી. એ ચિતા પર બેસી ગઈ. સતીએ રામસિંહને આશીર્વાદ આપ્યાં – ” બેટા ….. ગાય, બ્રહ્મણ, ધર્મ અને સતીની રક્ષા માટે જે સંકટ ઉઠાવે છે.

  • રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.

  • મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી.

  • મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.

  • ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબળની સામે ના ટકી શક્યા. એમાં કોઈજ શક નથી કે – જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત.

  • પેલે – એક લિજેન્ડનો જન્મ

    પેલે – એક લિજેન્ડનો જન્મ

    IMDBએ આ ફિલ્મને ૧૦માં ૭.૨ સ્ટાર આપ્યા છે. Times Of Indiaએ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા છે. કેતાલે એને વખાણ્યું એ સાચું, પણ શું પેલે કે આ ફિલ્મ કોઈના વખાણની મોહતાજ ખરી. વખોડવાની આદત ભારતીય છે, જ્યારે વખાણવાની આદત વિદેશીઓની છે.

  • પાબ્લો પિકાસો – અ મિલિયન ડોલર પેઈન્ટીંગ

    પાબ્લો પિકાસો – અ મિલિયન ડોલર પેઈન્ટીંગ

    એક અધ્યાપકને જે ૪૦ મિનીટનાં લેકચર માટે જે પગાર આપવામાં આવે છે. એ આ નાનકડી વાર્તા બયાન કરે છે. એક અદ્યાપકના એક વાક્ય પાછળ એનાંએમની વર્ષોની મહેનત હોય છે.

  • નૈન સિંહ રાવત

    નૈન સિંહ રાવત

    નૈનસિંહ રાવત (૧૮૩૦-૧૮૮૨), ૧૯મી સદીના અંતભાગના પંડિતો પૈકીના એક હતા, જેમણે બ્રિટિશ લોકો માટે હિમાલયની શોધ કરી હતી. કુમાઉના જોહર ખીણમાંથી તેઓ ગણાવ્યા હતા.

  • જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ

    જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ

    ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને. ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ. લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું.

  • ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

    ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

    નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી  નિહાળ્યું.  દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં  રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં

  • ૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છે

    ૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છે

    ગાંધી જયંતિ સિવાય  ૨ ઓક્ટોબરના દિવસે શુ છે એ કોઈને કદી શીખવવામાં જ નથી આવ્યું. પાછળના કેટલાક દિવસોથી આ તરફ પ્રજાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

  • વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન

    વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન

    ૩ દીકરી અને એક દીકરાના પિતા એવા વેદજી એ જીવનમાં એનેક ચડાવ ઉત્તર જોયા. સૌ મામૂલી રકમથી લઈને પોતાનું પબ્લિકેશન હાઉસ સ્થાપ્યું. માર્કેટીંગ ગિમિકાઓ પણ કરી જાણ્યા.

  • કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

    કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

    રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે.

  • તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે

    તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે

    તારક મહેતા. આ નામ એવું છે કે ગુજરાતના દરેક વ્યક્તિનો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વણાયેલો છે. ભવિષ્યમાં પણ વણાતો રહેશે. કોઈને કોઈ બીજા વ્યક્તિને તારક વિશે કંઇક ને કંઈક કહેવાનું હોય છે !

  • મિર્ઝા ગાલિબ : પૃથ્વીના પ્રલય સુધી જીવનારો શાયર

    મિર્ઝા ગાલિબ : પૃથ્વીના પ્રલય સુધી જીવનારો શાયર

    તમારે તમારા ફાલતુ સુવિચારો પણ સ્વીકાર્ય બનાવવા હોય તો એને ‘ગીતા’ના નામે ફોરવર્ડ કરી દો અથવા તો નવી ફેશન પ્રમાણે મોરારીબાપુના ફોટા નીચે ‘સાહેબ’ના કેપશન સાથે વહેતાં મૂકી દો.

  • શાહરુખ ઉર્ફે SRK ઉર્ફે કિંગખાન: સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની..

    શાહરુખ ઉર્ફે SRK ઉર્ફે કિંગખાન: સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની..

    “પૈસાની કિંમત હું સારી રીતે સમજું છું. એટલે જ મિત્રોની સલાહ છતાં હું કામ ઓછું નથી કરતો. મારા પપ્પા પથારીમાં પડયા હતા ત્યારે મોંઘા ઈન્જેકશન પોસાતા નહોતા. વીસ ઈન્જેકશનના કોર્સની સામે ફક્ત આઠ ઈન્જેકશન ખરીદી શક્યો હતો…”


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.