Article


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )

    આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.

  • સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)

    દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.

  • લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!

    લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!

    ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે.

  • શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય

    શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય

    હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં

  • (‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!

    (‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!

    રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.

  • શંકરાચાર્ય મંદિર : શ્રીનગર

    શંકરાચાર્ય મંદિર : શ્રીનગર

    જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો

  • બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી

    બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી

    આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું?

  • દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )

    દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )

    અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી.

  • માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…

    માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…

    જો કોઈ માણસ એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો તો કાં તો એ જુઠ્ઠુ બોલે છે કાં એ ગુરખો છે. -સામ માણેકશા (ગોરખા રેજિમેન્ટની કમાન સંભાળનારા તેઓ પહેલા ભારતીય અધિકારી હતા.

  • જેઠાભાઈની વાવ : ઇસનપુર (અમદાવાદ)

    જેઠાભાઈની વાવ : ઇસનપુર (અમદાવાદ)

    ઈતિહાસકારો અને પ્રવાસકારો આ વાવની બન્યા તવારીખમાં પણ થાપ ખાઈ ગયાં છે, કોઈ એને ઇસવીસન ૧૮૪૦મ બનેલી માને છે

  • આધુનિક પતંજલીનો ઈન્ટરવ્યૂ

    આધુનિક પતંજલીનો ઈન્ટરવ્યૂ

    મેડિકલ સાયન્સનું જટીલ રિસર્ચ અમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, ‘મને વિચાર આવ્યો કે કિડની સામે આવતું રિજેક્શન આપણા શરીર પર થતા ગુમડાં જેવું હોઈ શકે.

  • ચોસઠ યોગીની મંદિર – મટાવલી

    ચોસઠ યોગીની મંદિર – મટાવલી

    ભારતની એક સુંદર આધુનિક ઈમારત છે સંસદભવન. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનું બાંધકામ સો એ સો ટકા મૌલિક નથી, એનો માત્ર આઈડિયા જ નહિ પણ આબેહુબ કોપી મારવામાં આવી છે, શેની કોપી છે આ.

  • આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!

    આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!

    કેરી ચુસતી ક્યુટડી(આ વાક્યમાં આ શબ્દ પર સૌથી વધુ ભાર ગણવો) છોકરીઓ ઓછી જોવા મળવા પાછળ એ વ્યક્તિ જવાબદાર છે જેને સૌ પ્રથમ કેરીનો રસ કાઢવાનો વિચાર આવેલો.

  • ગુજરાતની વાવો : કેટલીક માહિતી

    ગુજરાતની વાવો : કેટલીક માહિતી

    વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.

  • આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!

    આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!

    આળસ એક એવો સદગુણ છે જેને આપણે ત્યાં સદીઓથી દુર્ગુણ ચિતરવામાં આવ્યો છે. આ એ લોકોનું ષડયંત્ર છે જેને ઈશ્વરે આળસ નામના સદગુણની ભેટ નથી આપી.

  • ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

    ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

    નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી  નિહાળ્યું.  દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં  રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં

  • ઈશાંતાંયણ: લાઈન ચૂકી ગયેલી શર્માની બોલિંગ પર કેટલાક વન’લાઈનર્સ’!

    ઈશાંતાંયણ: લાઈન ચૂકી ગયેલી શર્માની બોલિંગ પર કેટલાક વન’લાઈનર્સ’!

    વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે…? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન (સોરી ટન) સોનાનો ખજાનો છે!

  • મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?

    મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?

    ‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય.

  • Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર

    Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર

    બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.

  • મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!

    મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!

    અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા.

  • બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…

    બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…

    બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ  અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…

  • Apple : આ કંપની કેટલી મોટી છે…?

    Apple : આ કંપની કેટલી મોટી છે…?

    એવું માનવામાં આવે છે કે એપલ સ્ટોરમાં જોબ મેળવવા કરતા હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સહેલું છે.

  • ફેસબુક અને જીવનની સામ્યતાઓ

    ફેસબુક અને જીવનની સામ્યતાઓ

    બન્નેની શરૂઆતમાં માણસ અતિઉત્સાહી અને કંઈક કરી બતાવવું છે કે વટ પાડી દેવાના મોહમાં હોય છે.

  • ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.