-

જેટલા ઘસાવ એટલી મહેક આવે
Anil Chavda is a Gujarati language poet, writer and columnist from Gujarat, India. Some of his works include Savaar Laine, a collection of ghazals, which won him the 2014 Yuva Puras
-

કસ્તુરબા ગાંધી: ગાંધીની કથા તો દુનિયાએ જાણી, પણ બાની વાર્તા તો અજાણી!
એ જમાનામાં વગર સોશિયલ મીડિયાએ એક ફોટો વાયરલ થયેલો. બાપુના પગ કસ્તુરબા ધોતા હોય એવો. આશ્રમ જીવનમાં બાપુ લાંબા અંતર પગપાળા ચાલીને આવે ત્યારે બા ગરમ પાણીમાં પગ બોળીને બાપુને માલિશ કરી આપે.
-

સિનેમા : ઓડિયન્સને મેજીકની મજા હોય તો લોજીકના લમણાં કોઈ લેતું નથી…
બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપ કુમાર કે રાજ કપૂર જેવા સિતારાઓનો સુવર્ણયુગ ભારતમાં ફેલાયેલો હતો ત્યારે આજની 90 બોર્ન પેઢી હજી આ મેજિકથી દૂર હતી. છતાં બચ્ચન એક બીડી પીને ગુંડાઓને પડકારે તો વીસ વર્ષ પછી ટીવી પર પણ યુવાનોને ‘ગુઝ બમ્પસ’ આવી જતા
-

મહાન માણસ દેખાવાની કળા
કોઈ તમને સમજી શકે તો એ તમારી મહાનતા નથી, પણ નબળાઈ છે: સામાન્ય માણસો કાયમ રોદણાં રડશે કે મને કોઈ સમજી શકતું નથી…
-

યોગી અદિત્યનાથ : ગોરખપુર અને ગોરખપીઠના મહંતની કથા
યુપીના છેલ્લા સાડા ત્રણ દાયકામાં કોઈ સરકાર રિપીટ ના થવાનો રેકોર્ડ તોડીને યોગી આદિત્યનાથે પોતાનો પરચો તો બતાવ્યો છે. પણ પહેલીવાર 2017માં એમનું નામ જ મુખ્યમંત્રીપદના લિસ્ટમાં નહોતું.
-

શહીદ ભગતસિંહ : ક્રાંતિકારી યુવાન, મશાલ જેવા વિચાર
એક લબરમુછીયા જુવાને એક દિવસ માતાને કહ્યું કે મારે ક્રાંતિકારી બનીને દેશની આઝાદીમાં ખપી જવું છે. માતાને થયું કે અંગ્રેજોના જુલ્મો સામે મારો આ નાજુક નમણો દીકરો તૂટી જશે તો?
-

નરેન્દ્ર મોદી એ કુશળ વૈદ્ય છે – Bhagirath Jogia
જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈને કોઈએ પૂછેલું કે નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે? એમનો જવાબ હતો કે, ‘ જ્યાં સુધી વિપક્ષનો કોઈ નેતા 24 કલાક અને 365 દિવસની રાજનીતિ કરતા શીખશે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય જ રહેશે…’
-

ડિપ્રેશન: માનો તો સબ કુછ હૈ, ના માનો તો કુછ ભી નહીં…
આપણા બાપ દાદા કે એમની ઉંમરના બીજા કોઈ વડીલો પાસેથી ક્યારેય સાંભળ્યું કે એમને ડિપ્રેશન હતું? તકલીફ તો એમને ય હતી. કોઈએ નવા નવા આઝાદ થયેલા દેશની ગરીબીમાંથી જિંદગી શરૂ કરી તો કોઈએ ખેતરોમાં મજૂરી કરી.
-

સાવધાન : એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે.
-

आइए, बदलाव की शुरुआत करते है
समाज लोगो से बनता है, समाज अच्छी सोच से बनता है, समाज सही फैसलो से बनता हैं, समाज सच्ची नियत से बनता है।
-

કાચા બદામ – ગીત, ગાયક અને લિરિકસ…
જો તમે પણ કાચા બદામ ગીતની લિરિકસ નથી સમજી શકતા, તો આ રહી સંપૂર્ણ ગીતની લિરિકસ.. એ પણ હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં…
-

નવ-સર્જન | જવાબદારીથી ભાગવું એ આઝાદી નથી…
ગરીબોમાં કે મધ્યમવર્ગમાં બાળકોને રાખવા કોઈ જ આયા જેવા વ્યક્તિ નથી હોતા. મોટાભાગના અમિર લોકો બાળક રાખવા માટે આયા રાખે છે…
-

મહારાજા છત્રસાલ બુંદેલા | બુંદેલા રાજવંશ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

મૌર્ય વંશ – ચંદ્રગુપ્ત-સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન | ભાગ – ૪
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

મૌર્ય વંશ – ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ | ભાગ – ૩
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

મૌર્ય વંશ – ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ | ભાગ – ૨
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

મૌર્ય વંશ – મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી | ભાગ – ૧
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

સિકંદરનું કથિત આક્રમણ | ભાગ – ૪
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

સિકંદરનું કથિત આક્રમણ | ભાગ – ૩
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

શિશુનાગ વંશ | ભારતના રાજવંશો
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

ગાંધાર – તક્ષશિલા પર ઈરાની કબ્જાની સચ્ચાઈ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

૮૪૦૦૦ સ્તુપોની સચ્ચાઈ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

ગ્રહણ – ૮૪ના દંગા પર લાગેલું એક કલંક
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.
-

પ્રાચીન ભારતનો ઈતિહાસ | આર્ય – આર્યો – ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.


