સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
Month: October 2020
પુષ્યમિત્ર શૃંગ : અયોધ્યા અને એક અજાણ્યો ઐતિહાસિક વિવાદ
રામ જન્મભૂમિ. સરયુ નદી છે ,મહેલો છે મંદિરો છે અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાએ ભગવાન રામચંદ્રજીનું મંદિર બનવાં જઈ રહ્યું છે. એ કાઈ નાની સુની વાત નથી જ…
અંધાર પડકારતી જ્યોત બનજો
તમે તમે જ બનજો, ના કૉક બનજો
યુનિક બનજો, ભલે ના ટોપ બનજો
કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ
સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા દેશોએ ભારત પાસે દવા માટે હાથ લંબાવવા પડ્યા.
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
આહાર, નિદ્રા, ભય, મૈથુન, રાગદ્વેષ, મોહમાં ફસી
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
પ્રભુ જ છે જે માયા ભંગ કરે છે
જે કંઇ કરે છે તે ખૂબ અઠંગ કરે છે
પ્રભુ જ છે જે માયા ભંગ કરે છે
કૃષ્ણ સાથે એના સ્થાને – ડાકોર અને બસ સ્ટેશન
ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે…
ગુજરાતી દિગ્દર્શકની આંતરરાષ્ટ્રીય છલાંગ!
તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફોરેન સ્ક્રીનપ્લેના એવોર્ડ મળી ચુક્યા છે.