-
સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
-
પુષ્યમિત્ર શૃંગ : અયોધ્યા અને એક અજાણ્યો ઐતિહાસિક વિવાદ
રામ જન્મભૂમિ. સરયુ નદી છે ,મહેલો છે મંદિરો છે અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાએ ભગવાન રામચંદ્રજીનું મંદિર બનવાં જઈ રહ્યું છે. એ કાઈ નાની સુની વાત નથી જ…
-
શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?
શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી? આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહિ તે લૂછવું કઈ રીતથી?
-
-
જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો
જીવનની આ છાબડીમાંથી હાર કાઢી લીધો; મને મારામાંથી તેં ઈશ્વર, બહાર કાઢી લીધો.
-
આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી
આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી; ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
-
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ; એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
-
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે, જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.
-
બંધ આંખની નીચે સઘળાં હળવેથી સંચરવા લાગ્યાં
બંધ આંખની નીચે સઘળાં હળવેથી સંચરવા લાગ્યાં; કોઈનાં સપનાં પાંપણ પાછળ ધક્કામુક્કી કરવા લાગ્યાં.
-
કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે
કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે; જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે.
-
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે; એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.
-
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે; કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.
-
સૌપ્રથમ મારા ખભે આખા જગતનો ભાર મૂકે છે
સૌપ્રથમ મારા ખભે આખા જગતનો ભાર મૂકે છે; ને પછી એ મારી સામે દોડવા પડકાર મૂકે છે.
-
પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે
પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે; પાછળ સમયના ભૂખ્યા સૌ ડાઘિયા પડ્યા છે.
-
-
-
કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ
સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા દેશોએ ભારત પાસે દવા માટે હાથ લંબાવવા પડ્યા.
-
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
આહાર, નિદ્રા, ભય, મૈથુન, રાગદ્વેષ, મોહમાં ફસી માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
-
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
-
-
કૃષ્ણ સાથે એના સ્થાને – ડાકોર અને બસ સ્ટેશન
ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે…
-
ગુજરાતી દિગ્દર્શકની આંતરરાષ્ટ્રીય છલાંગ!
તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફોરેન સ્ક્રીનપ્લેના એવોર્ડ મળી ચુક્યા છે.