-
-
-
-
મા એટલે હરદેવી
બારેમાસી ચોમાસા ને આખું વિશ્વ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ આજીવન લ્યે જ છે.. એ તો મા છે,એટલે કરે જ ન,કરવી જોઈએ જ નેે..એમાં શું નવી નવાઈ
-
શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય
હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં
-
(‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!
રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.
-
-
आज की वास्तविकता, मेरे प्यारे भैया …
धागे को थोड़ा सजा देने से वो राखी नहीं कहलाती राखी तब कहलाती है वो जब तुम्हारी कलाई पे सजती है
-
તો એ મૌનને નામ આપવું છે શું કામ…?
જો સબંધ પામવાથી પરે છે આપણો, તો આ સંબંધ સાક્ષ રાખવો જ છે શું કામ…?
-
-
શંકરાચાર્ય મંદિર : શ્રીનગર
જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો
-
-
બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી
આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું?
-
-
-
-
-
દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )
અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી.
-
માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…
જો કોઈ માણસ એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો તો કાં તો એ જુઠ્ઠુ બોલે છે કાં એ ગુરખો છે. -સામ માણેકશા (ગોરખા રેજિમેન્ટની કમાન સંભાળનારા તેઓ પહેલા ભારતીય અધિકારી હતા.
-
-
-