-
છું હળવો, ત્રાજવે તુલસી તુલ્ય છું.
વચને હોઉં ત્યારે થઇ જાઉ ભીષ્મ , હસ્તીનાપુર કાજ, બાણશૈયાનું શૂળ છું.
-
-
મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)
એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે? કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને?
-
ઘર : અછાંદસ
બળદની ખૂંધ પર જે રીતે ખેડૂત પરોણાની આર મારે તેમ વર્ષોથી ખાલી પડેલા ઘરના મોભારાની એક તિરાડમાં થી
-
-
-
-
-
-
૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છે
ગાંધી જયંતિ સિવાય ૨ ઓક્ટોબરના દિવસે શુ છે એ કોઈને કદી શીખવવામાં જ નથી આવ્યું. પાછળના કેટલાક દિવસોથી આ તરફ પ્રજાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
-
ઈશ્કનો સાગર : અકલ્પિત
આ ઈશ્કનાં વિશાળ એવાં કેટલાં સાગર તર્યાં! ના પૂછશો કો’ આંક એનો જે પડયાં ડૂબી મર્યાં,
-
સિંહનું આગમન : અકલ્પિત
જંગલમાં ગર્જના થાય છે ત્યારે હરણ ડરવા લાગે છે, પક્ષીઓ સાંભળીને થરથર કંપવા માંડે છે. મુશ્કેલીને નજીક આવતી જોઈ જંગલમાં લાકડા વીણવા ગયેલાં લોકો પોતાનું કામ છોડી ઘર તરફ પ્રયાણ કરે છે
-
-
સોરી! : અછાંદસ
વહેલી પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
-
-
-
-
-
બોસ: ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’
તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ફિલ્મદંશ યોગ બન્યો હોય ત્યારે તમને ‘બોસ’ જોવાનો વિચાર આવે.
-
બાહુબલી: હોલિવૂડના ‘300’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભારતીય જવાબ!
જો હોલિવૂડનો કોઈ દર્શક કાલે આપણી સામે આવીને આપણને ફિલ્મ ‘દિવાર’ના અમિતાભ બચ્ચનની અદામાં સવાલ કરે કે, ‘હમારે પાસ ‘300’ હૈ, ‘બ્રેવહાર્ટ’ હૈ…, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ..
-
બરેલી કી બરફી : હજૂ થોડુ વધુ ગળપણ હોત તો વધુ મજા આવેત!
બરેલીમાં મોડર્ન વિચારોના કારણે જેના લગ્ન નથી થતા હોતા તેવી બિટ્ટી(કૃતિ સેનન) ઘર છોડીને ભાગે છે. રેલવે સ્ટેશન પરથી ‘બરેલી કી બરફી’ નામની એક કિતાબ ખરીદે છે, એ કિતાબમાં ડિટ્ટો તેના જેવી જ છોકરીની વાર્તા હોય છે.
-
મર્ડર 3 : તમે ‘કોમેડી સર્કસ‘ જોવો છો…?
જે લોકો કોમેડી સર્કસ ન જોતા હોય તેમને જરા પૂર્વ ભુમિકા આપી દઈએ. નહીં તો તેમને આ જોક નહીં સમજાય. ‘કોમેડી સર્કસ‘માં એક જોક વારંવાર આવે છે કે તેમના રાઈટર્સ એક્ટનો એન્ડ લખતા નથી. અથવા તો એક્ટના એન્ડ સમય સુધી એક્ટનો એક્ટ લખતા હોય છે.
-
બ્રધર્સ : લડ મેરે ભાઈ વરના બોર કરતા હું…!
તમે કરણ મલ્હોત્રાને ઓળખો? યે વહી હે વો આદમી જીસને ‘અગ્નિપથ’ કી રિમેક બનાઈ થી. કરણ મલ્હોત્રા ઉસી દિન હમારી નજરો સે બહુત નીચે ગીર ગયા થા જીસ દીન ઉસને ‘અગ્નિપથ’ કી રિમૅક બનાઈ થી.
-
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
‘સૂર્યાંશ’ જોયાના બીજા જ દિવસે ‘પાઘડી’ જોઈએ ત્યારે કોઈ વાસી નૂડલ્સ ખાધાં બાદ પેટ બગડ્યું હોય અને બીજા દિવસે કોઈ વિરપુર જલારામના સાત્વિક કઢી-ખીચડી પિરસે એવો આનંદ આવે! હોવ…હમ્બો…હમ્બો…! ‘પાઘડી’માં મને સૌથી વધારે ગમેલી વાત એ છે કે એમાં એક વારતા છે. જેમાં આપણા ગામડાં, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાના તાણાવાણા ગુંથાયેલા હોય એવી વારતા.…