Janamejay Adhwaryu


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

    ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

    આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ, વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય. તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ… જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો.

  • કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

    તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.

  • હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ

    હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ

    હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!

  • જીવનની નવરાત્રિ 

    જીવનની નવરાત્રિ 

    તહેવાર તો આવે છે અને પતી પણ જાય છે નથી પતતી તો આપણી જિંદગી આવાં તહેવારો જ આપણને જીવનના એક એક એવાં મોડ પર લઇ જાય છે

  • હિન્દુ ધર્મનું સાહિત્ય

    હિન્દુ ધર્મનું સાહિત્ય

    સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે.

  • હિટલર અને મેજર ધ્યાનચંદ

    હિટલર અને મેજર ધ્યાનચંદ

    ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે. જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો.

  • સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ

    સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ

    આ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.

  • સામવેદ : એક પરિચય

    સામવેદ : એક પરિચય

    પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.

  • શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય

    શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય

    પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે.

  • શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ

    શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ

    ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી.

  • શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી

    શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી

    એણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.

  • શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

    શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

    આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ,

  • વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

    અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.

  • વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)

    વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)

    ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં.

  • વિક્રમ વેધા – ખાસ જ જોવાં જેવું મુવી

    વિક્રમ વેધા – ખાસ જ જોવાં જેવું મુવી

    સંવાદો અને સંગીત સારા છે. ફિલ્મમાં દિગ્દર્શન કાબિલેતારીફ છે. માધવન અને સેથુપથીની અદાકારી ઉત્તમોત્તમ પણ મેદાન મારે છે વિજય સેતુપથી.

  • રામસિંહ – વીર અમરસિંહ રાઠૌરનો ભત્રીજો

    રામસિંહ – વીર અમરસિંહ રાઠૌરનો ભત્રીજો

    રાણી પોતાન પ્રિય ભત્રીજાનો રસ્તો જોતી ઉભી હતી. પાટીની લાશ પામીને એમને પોતાની ચિતા બાનવી. એ ચિતા પર બેસી ગઈ. સતીએ રામસિંહને આશીર્વાદ આપ્યાં – ” બેટા ….. ગાય, બ્રહ્મણ, ધર્મ અને સતીની રક્ષા માટે જે સંકટ ઉઠાવે છે.

  • રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    રાણી દુર્ગાવતી : એક વીરાંગના

    મહાવતની આ પાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોન દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જ, ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી. આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ”.

  • મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    મિર્ઝા ગાલિબ જન્મદિવસ સ્પેશીયલ

    આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી.

  • માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે

  • મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.

  • મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…

  • ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા

    અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબળની સામે ના ટકી શક્યા. એમાં કોઈજ શક નથી કે – જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત.

  • ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો

    ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો

    કેશવ – જેસ્ધી નામના દૈત્યને મારવાંવાળો અથવા પાણી ઉપર નિવાસ કરવાંવાળો જેનાં વાળ સુંદર છે

  • બોરસદની વાવ – બોરસદ ( આણંદ )

    બોરસદની વાવ – બોરસદ ( આણંદ )

    ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે, તદ્દન ભિન્ન જ છે. વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.