-
પ્યાર, ઇશ્ક ઔર મુહાબ્બત : પ્રેમના તો કેટલાય પર્યાય.
પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે એકાકાર, પ્રેમ એટલે લાગણીઓનું ઉદગમ સ્થાન, પ્રેમ એટલે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન, પ્રેમ એટલે પ્રકૃતિ, પ્રેમ એટલે અનુભૂતિ.
-
વેલેન્ટાઈન મેસેજ 2050
યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો..
-
વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન
૩ દીકરી અને એક દીકરાના પિતા એવા વેદજી એ જીવનમાં એનેક ચડાવ ઉત્તર જોયા. સૌ મામૂલી રકમથી લઈને પોતાનું પબ્લિકેશન હાઉસ સ્થાપ્યું. માર્કેટીંગ ગિમિકાઓ પણ કરી જાણ્યા.
-
Oscar 2019 : જીન્સ પહેરવાથી કે મૂછ ઉગાડવાથી કોઈ મર્દ નથી બની જતો
2019ના ઓસ્કર વિજેતાઓની આ મહિને જાહેરાત થશે. દર વર્ષે ઓસ્કરનું લિસ્ટ ડાયરીમાં લખી એક પછી એક ફિલ્મો ખાટલામાં પડ્યા પડ્યા જોવાની હવે ટેવ થઈ ગઈ છે.
-
Film Review : સાહેબ
વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે.
-
મહોતું : એક માસ્ટરપિસ
માતા સહિતની સ્ત્રીઓ ટોળે વળીને બેઠી છે. બહારની સ્ત્રીઓ તેને કંઈક એવું સમજાવી રહી છે કે તેનું જીવન કઈ કઈ બદતર હાલતમાં જીવતી સ્ત્રીઓ કરતા સારું છે અને ઘરવાળો નહીં મારે તો બીજુ કોણ મારશે?
-
કલાપી : શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ
રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે.
-
Film Review : ચાલ જીવી લઈએ !
અમદાવાદના બિપિનચંદ્ર પરીખ(સિદ્ધાર્થ ગુજ્જુભાઈ રાંદેરીયા)નો પુત્ર આદિત્ય(Yash Soni) વર્કોહોલિક છે. એની પાસે પાંચ મિનિટ નિરાંતે પિતા સાથે બેસીને એમની ખબર-અંતર પૂછવાનો સમય જ નથી.
-
ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?
ભવિષ્યમાં તમે શું બનશો તેનું ચિત્ર ઘડાય જાય છે. વિશ્વાસ ન હોય તો રાજનૈતિક દ્રષ્ટિકોણને અજાતશત્રુ નામની ખુરશી પર બેસાડી ઉપરના કિસ્સાઓ ફરી વાંચી લો. જવાબ મળી જશે.
-
ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!
સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે.
-
સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.
હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.
-
મારા દેશના મહાચોર લોકો…!!
૨૭ મે ૨૦૧૮નાં દિવસે ‘ઇસ્ટર્ન પેરીફેરલ એક્ષપ્રેસ હાઈવે’નું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને આજે (આર્ટિકલ લખાયા) લગભગ એ વાતને ૧૫ દિવસ જેવા થયા.
-
હેપ્પી બર્થડે અમદાવાદ
હું ગાંધીનગરવાસી અને શાંતિ અમને પ્રિય છે પણ છતાંય ‘મસ્તીખોર’ અમદાવાદ અમારું પાડોશી છે એ વાતનો અમને ગર્વ ખરો. એક મોટાભાઈનો ‘આશીર્વાદ રૂપી પડછાયો સતત અમારા પર પડતો રહે એ ગમે.
-
સ્વીકારી, સમજી અને આગળ વધીએ…
આ એ દેશ છે જ્યાં અંગ્રેજો ગયા અને આંદોલન મૂકી ગયા. અહિયાં એવી રીતે એવા અંદોલન થાય જેમાં સંપત્તિઓ સળગે, દેશ બળે અને બીજાને બાળે.
-
મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ
બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે.
-
પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!
અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!
-
ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા
છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.
-
૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!
૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.