-
महाभारत : एकलव्य कि गुरुभक्ति
एकलव्य को सदा ही एक उपेक्षित शिष्य के स्वरूप इतिहास यद् करता आया हे। यहाँ तक की आज भी हम शिक्षा के कई तरह के वार्तालाप के दरमियान एकलव्य और गुरु द्रोण के द्रष्टांत दर्शाते रहेते हे।
-
महाभारत : कर्ण का जन्म
कर्ण का लालन पालन बड़े स्नेह में होता रहा। उसका एक छोटा भाई भी था, जो कर्ण के बाद राधा की कोख से जन्मा था। कुमार अवास्था से ही कर्ण की रुचि अपने पिता अधिरथ के समान रथ चलाने कि बजाय युद्धकला में अधिक थी। उसने इसी वजह से युध्ध कला में अभ्यास शुरू किया।
-
महाभारत : पाण्डु बने हस्तिनापुर के राजा
ऋषि-मुनियों की बात सुन कर पाण्डु अपनी पत्नी से बोले, हे कुन्ती अब लगता हे की मेरा जन्म लेना ही वृथा हो रहा है। क्योंकि सन्तानहीन व्यक्ति पितृ-ऋण, ऋषि-ऋण, देव-ऋण तथा मनुष्य-ऋण से मुक्ति नहीं पा सकता। क्या तुम पुत्र प्राप्ति के लिये मेरी सहायता कर सकती हो?
-
महाभारत : धृतराष्ट्र, पाण्डु ओर विदुर का जन्म
माता सत्यवती को यह सब सुन कर अत्यन्त दुःख हुआ। लेकिन वह इस बारे में कुछ नही कर शकती थी। अचानक ही उन्हें अपने पुत्र वेदव्यास का स्मरण हो आया। सत्यवती के अंतरमन से स्मरण करते ही वेदव्यास स्वयं वहाँ उपस्थित हो गये।
-
महाभारत : द्रोणाचार्य ओर कृपाचार्य
गौतम ऋषि के पुत्र का नाम शरद्वान था। ओर सबसे महत्व पूर्ण की उनका जन्म बाणों के साथ ही हुआ था। इसका वर्णन हमे महाभारत के आदि पर्व में मिलता है। जन्म से ही वे कुछ अलग व्यक्तित्व के धनी थे। किसी कारण से उन्हें वेदाभ्यास में अन्य बालको की तुलना में जरा भी रुचि…
-
महाभारत : कुरु वंश की उतपत्ति
लेकिन हमारा इतिहास यानी कि महाभारत की कहानी तब शास्त्र से वर्णित है, जब से कुरु के वंश में शान्तनु का जन्म हुआ था। ओर इन्ही शान्तनु से गंगा नन्दन भीष्म उत्पन्न हुए है।
-
Film Riview : તું છે ને…?
ફિલ્મની સ્ટોરી બવ જ સરસ છે. માતા અને પુત્રનો જે પ્રેમ છે, એણે આંખો ભીની કરાવે છે. વાસ્તવમાં ભલે કોઈ જાણતું હોય, કે ન જાણતું હોય. પણ આ ફિલ્મમાં એ દરેક માની વ્યથા અને એક મેસેજને પ્રસ્તુત કર્યો છે.
-
ચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત
પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,
-
૭૨ કોઠાની વાવ : વિનાશના આરે આવી ચડેલો ૧૭મી સદીનો ભવ્ય ભૂતકાળ…
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા.
-
Book Review : One Indian Girl ( Chetan Bhagat )
ઇટ્સ લાઈક એન ઇરોટિકલ ફેન્ટસી. જો કે ઇ પણ સત્ય છે કે રિયાલિટી ઇઝ મચ મોર ડેન્જર, બટ ઇટ જસ્ટ અ ટ્રેલર કહી શકાય. વો કહેતે હે ના કી જીસ દિન લોગો કે ખ્યાલ કીસી તરહ સે પઢે જાયેંગે તો શાયદ પુરા સંસાર હી ગુનેહગાર બન જાયેગા…😊
-
ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે – ૨૪ જાન્યુઆરી
UNESCOની ન્યૂયોર્ક ઑફિસના નિયામક મેરી પૌલ રૌડિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2030 માટેના એજન્ડામાં ટકાઉ વિકાસ માટે શિક્ષણ ફક્ત તેના માટે એક જ મહત્ત્વનો ધ્યેય નથી, પરંતુ આ જ એક ધ્યેય છે કે જે લોકોને સમજવા માટેનો અર્થ આપે છે.
-
Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0
જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે.
-
ફેક ચેટ્સ : સ્ક્રીનશોટ એટલે સત્ય અને અધૂરા સત્યનો મિશ્ર ખેલ
આજકાલ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ફેસબુક પર સ્ક્રીનશોટ દ્વારા ઘણા કાંડ થઈ જતા હોય છે. વાસ્તવમાં વિકૃત તત્વો સામે ચોક્કસ અને સંગઠીત લડત આપવી જ જોઈએ.
-
બધાઈ હો | ફિલ્મ રીવ્યુ
ફિલ્મ લાઈનમાં ખાસ કંઈ જાણતો નથી છતાં જોયા પછી મો ફાડીને કહી શકું કે હા જોઈ જ લેવી જોઈએ. જો તમે તમારી પાછળની જિંદગીમાં પણ ખુશ રહેવાની તરકીબો શોધી રહ્યા છો…?
-
સંગીતનું સાનિધ્ય અને સંગીતજ્ઞ માટે આરાધ્ય – તાના રીરી
આજે પણ સંગીતજ્ઞો જ્યારે કોઇ પણ આલાપને ગાવાનું શરૂ કરે છે ત્યારે સૌથી પહેલા ‘નોમ… તોમ… ઘરાનામા… તાના-રીરી…’ આલાપ ગાઇને તાના-રીરીને પોતાની શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે.
-
જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી
પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતાઓ આધારિત લોકવાયકાઓ જોતા એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને આ પરિક્રમા કરી હતી.
-
क्या ज्यादा आवश्यक – किसीकी जन या फिर हमारा स्वार्थ…?
कहना तो बहोत कुछ हो शकता है, लेकिन अगर आप खुद आगे नही समझ शकते तो क्या खाख आप अब तक की हुई इस कथा को समझे होंगे।
-
લાંબા ગાળે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખતરા રૂપ બનતા વિવેચનો…
ફિલ્મ માટે સૌથી મહત્વનું તત્વ છે એનો કન્સેપ્ટ એટલે કે હાર્દ, અને ડાયરેક્શન. તો પછી શા માટે એવી દિશા તરફ જવું જ્યાં માત્ર ટૂંકા ગાળાનો ફાયદા દેખાય છે, જો કે વાસ્તવમાં તો એ લાંબા ગાળાનું નુકશાન જ છે.
-
સ્ટેચ્યૂ ઓફ યુનિટી – ત્રણ વર્ષ માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા…
હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે.
-
તમારું આધારહીન #metoo તમારી આત્માનો તમારી જ સામે પ્રશ્નાર્થ ન બની જાય…
ભારતે તો હંમેશથી બે પક્ષે મજબૂરી વશ વિચારવું જ પડે છે, કારણ કે ભારતમાં દરેક શસ્ત્ર સકારાત્મક ઓછુ અને નકારાત્મક વધુ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અઢળક કેસો એવા છે, જ્યાં લાંબા ગાળે સ્વયં ગંગાધર જ શક્તિમાન નીકળે છે, એટલે એવી સ્થિતિઓ વચ્ચે એક આરોપ કોઈને દોષી જાહેર ન કરી શકે.
-
શુ દરેક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર નોમિનેશન જેટલી ઉચ્ચ કોટીની હોય છે…?
જે પ્રવાહ છે એ મુજબ તો જેમ્સ કેમરુંન દ્વારા સર્જિત ટાઇટેનિક અને ગુજરાતી દિગ્દર્શકે મોબાઈલ કેમેરા દ્વારા રચેલી ફિલ્મ પણ સાવ કન્સેપ્ત વગરની ફિલ્મ પણ બહુ ઉચ્ચ દર્શાવાઇ રહી છે.
-
जानिए क्या हे यह #METOO, और किस तरह से इसकी शुरुआत हुई…?
हेसटेग #metoo द्वारा चलने वाला मी टू मूवमेंट, यह एक तरह का महिला आंदोलन हैं। इस मुहीम में जुडकर महिलायें अपने आप पर हुये योन शोषण की वारदातों को अनुभव सहित और आरोप प्रत्यारोप के साथ लिखकर दुनिया के साथ साझा कर रही हैं।
-
સરબજીત (૨૦૧૬)
ભારત પાકિસ્તાનના વિવિધ પાસાઓને એક પડદે રજૂ કરતી ફિલ્મ તેમજ પાકિસ્તાનમાં ફસાયેલા સરબજિત તેમજ અન્ય લોકોની પીડાની અનુભૂતિ કરવા આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ…