-

પેલે – એક લિજેન્ડનો જન્મ
IMDBએ આ ફિલ્મને ૧૦માં ૭.૨ સ્ટાર આપ્યા છે. Times Of Indiaએ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા છે. કેતાલે એને વખાણ્યું એ સાચું, પણ શું પેલે કે આ ફિલ્મ કોઈના વખાણની મોહતાજ ખરી. વખોડવાની આદત ભારતીય છે, જ્યારે વખાણવાની આદત વિદેશીઓની છે.
-

પાબ્લો પિકાસો – અ મિલિયન ડોલર પેઈન્ટીંગ
એક અધ્યાપકને જે ૪૦ મિનીટનાં લેકચર માટે જે પગાર આપવામાં આવે છે. એ આ નાનકડી વાર્તા બયાન કરે છે. એક અદ્યાપકના એક વાક્ય પાછળ એનાંએમની વર્ષોની મહેનત હોય છે.
-

નૈન સિંહ રાવત
નૈનસિંહ રાવત (૧૮૩૦-૧૮૮૨), ૧૯મી સદીના અંતભાગના પંડિતો પૈકીના એક હતા, જેમણે બ્રિટિશ લોકો માટે હિમાલયની શોધ કરી હતી. કુમાઉના જોહર ખીણમાંથી તેઓ ગણાવ્યા હતા.
-

નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)
જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો
-

જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ
ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને. ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ. લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું.
-

ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )
મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં એનું રહસ્ય એ આજ સુધી રહસ્ય જ રહ્યું છે.
-

કોણાર્કનું સૂર્યમંદિર : એક સત્ય ઘટના
યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય, શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં અને એટલા જ માટે તેઓ ધર્મ નિરપેક્ષતાનો ઢોંગ કરે છે.
-

ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.
અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે.
-

ઉરુભંગ – મહાકવિ ભાસ
ઉરુભંગ પ્રસિદ્ધ મહાકાવ્ય મહાકાવ્ય મહાભારતથી કૈંક ભિન્ન છે, જયારે મૂળ ગ્રંથમાં દુર્યોધનને અતિ ખરાબ ચીતરાયો છે. આજ દુર્યોધન ઉરુભંગમાં એક નવા અવતારમાં જોવાં મળે છે
-

અમદાવાદ – નસ નસમાં વહેતું, વસતું અને શ્વસતું મહાનગર
અમદાવાદ એટકે ઈજનેરી વિદ્યાને તાદ્રશ કરતું શહેર. અમદાવાદ એટલે બાંધકામોમાં જોવાં મળતું નાવીન્ય. અમદાવાદ એટલે લોકોના સપનાંનું ઘર પૂરું પડતું શહેર.
-

અથર્વવેદ : એક પરિચય
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું.
-

અક્ષૌહિણી સેના
આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં. પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો. પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં.
-

સૂર્ય મંદિર ( મુલતાન – અફઘાનિસ્તાન )
આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે કહ્ન્દેર અવસ્થામાં છે, આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી. પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે, આટલી જ વાત છે આ સૂર્યમંદિરની.
-

સપ્તેશ્વર મહાદેવ : આરસોડીયા (સાબરકાંઠા)
દિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે.
-

શિવલિંગની ઉત્પત્તિ : એક સનાતન સત્ય
હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં
-

શંકરાચાર્ય મંદિર : શ્રીનગર
જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા, તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ આ ૩૨ વર્ષમાં એમને હિન્દુધર્મનો પ્રચાર કર્યો
-

દાદા હરિની વાવ ( અસારવા – અમદાવાદ )
અડાલજમાં પેલી ગોળાકાર પગથીયા જ્યાં બંધ કરાયેલાં છે, એવું અહિયાં નથી એમાં છેક નીચે સુધી જઈ શકાય છે. અડાલજ જેવાં જ ઝરુખાઓઓ અને કોતરણી એજ નવકોણીય. એટલી બધી તો નહીં પણ અતિસુંદર કોતરણી.
-

જેઠાભાઈની વાવ : ઇસનપુર (અમદાવાદ)
ઈતિહાસકારો અને પ્રવાસકારો આ વાવની બન્યા તવારીખમાં પણ થાપ ખાઈ ગયાં છે, કોઈ એને ઇસવીસન ૧૮૪૦મ બનેલી માને છે
-

ચોસઠ યોગીની મંદિર – મટાવલી
ભારતની એક સુંદર આધુનિક ઈમારત છે સંસદભવન. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનું બાંધકામ સો એ સો ટકા મૌલિક નથી, એનો માત્ર આઈડિયા જ નહિ પણ આબેહુબ કોપી મારવામાં આવી છે, શેની કોપી છે આ.
-

ગુજરાતની વાવો : કેટલીક માહિતી
વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.
-

અઢાર પુરાણ : ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે.
-

મેવાડનું અમરનાથ : પરશુરામ મહાદેવ ગુફા મંદિર
રાજસ્થાન એ શૌર્યભૂમિ તરીકે જેટલી પ્રખ્યાત છે, એટલી જ એ દેવભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. રાજસ્થાન એ પહાડો અને રણનો પ્રદેશ છે.


