-
રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો
આખરે સિધ્ધરાજ જયસિહનો વિજય થયો તેને રા’ખેંગાર-૨ અને તેના પુત્ર્નો વધ કર્યો અને રાણક્દેવીએ ફરીથી સિધ્ધરાજજયસિહનો અસ્વિકાર કર્યો અને આજના સુરેંદ્ર્નગર જીલ્લાના વઢ્વાણ પાસેના ભોગાવો માં સતી થયા.
-
સતી રાણકદેવી – ગર્વીલ નારી
જે સુંદરતાના અવતાર સમાન હતી બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી
-
નૈન સિંહ રાવત
નૈનસિંહ રાવત (૧૮૩૦-૧૮૮૨), ૧૯મી સદીના અંતભાગના પંડિતો પૈકીના એક હતા, જેમણે બ્રિટિશ લોકો માટે હિમાલયની શોધ કરી હતી. કુમાઉના જોહર ખીણમાંથી તેઓ ગણાવ્યા હતા.
-
૭૨ કોઠાની વાવ : વિનાશના આરે આવી ચડેલો ૧૭મી સદીનો ભવ્ય ભૂતકાળ…
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા.
-
સંગીતનું સાનિધ્ય અને સંગીતજ્ઞ માટે આરાધ્ય – તાના રીરી
આજે પણ સંગીતજ્ઞો જ્યારે કોઇ પણ આલાપને ગાવાનું શરૂ કરે છે ત્યારે સૌથી પહેલા ‘નોમ… તોમ… ઘરાનામા… તાના-રીરી…’ આલાપ ગાઇને તાના-રીરીને પોતાની શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે.
-
શૌર્ય અને પ્રેમ ગાથા – જેસલ અને તોરલની વાત
દરેક પ્રદેશ, દેશ કે શહેરોની ભાતીગળ સભ્યતા, વ્યવસ્થા અને ઇતિહાસમાં કેટલીક અદમ્ય શૌર્ય ગાથાઓ પણ છપાયેલી હોય છે. એવું પણ કહેવાય છે કે આ શૌર્ય ગાથાઓ અને બલિદાનની કથાઓ જ આપણા વારસાને આજ સુધી જીવંત સ્વરૂપે સાચવવામાં મહત્વની બની રહી છે.