January 2021


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧

    વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧

    પંદરમાંથી સત્તરમાં સૈકા દરમિયાન રચાયેલી જણાતી સંસ્કૃત રાજાવલીઓમાં પણ આ “વાઘેલા”શબ્દ પ્રયોગ મળી આવે છે.

  • રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૩

    રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૩

    સમગ્રતયા સોલંકીકાળ દરમિયાન અણહિલવાડના વંશોએ પોતાની રાજસત્તાને પશ્ચિમભારતના મોટાભાગમાં વિસ્તરી. ગુજરાત રાજ્યની મહત્તા તથા વર્ચાસ્વતા સ્થાપી. તેમજ આ વિશાળ રાજ્યમાં સુગ્રથિત રાજ્યતંત્રની જોગવાઈ કરી.

  • રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૨

    રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ – ૨

    રાજા ભીમદેવ સોલંકીએ એટલું જ નહિ પણ એ શૈલીમાં થોડુક નાવીન્ય પણ આણ્યું. આ સિદ્ધિ કઈ નાની સુની નહોતી. લવણપ્રસાદ -વિરમદેવ – વીરધવલની મહત્વાકાંક્ષા એ એમનો અંગત પ્રશ્ન ગણાય.

  • રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ -૧

    રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય | ભાગ -૧

    ઇસવીસન ૧૧૭૩થી ઇસવીસન ૧૧૭૮ દરમિયાન સોલંકીઓના શાસનકાળમાં 3 રાજાઓ અવસાન પામ્યાં.એટલે રાજકીય સ્થિરતા ના આવે એ પણ સ્વવાભિક જ છે પણ ચોથા રાજા ભીમદેવ સોલંકીએ થોડી નહિ ઘણી સ્થિરતા બક્ષવાનો પ્રયત્ન જરૂર કર્યો છે!

  • રાજા બાળ મૂળરાજ – મૂળરાજ દ્વિતિય

    રાજા બાળ મૂળરાજ – મૂળરાજ દ્વિતિય

    રાજા ભોજ અને પરમાર વંશની તાકાત જરાય ઓછી નહોતી અને આ માળવા સાથેનાં યુદ્ધો એ ઇતિહાસના પ્રખ્યાત યુદ્ધોમાં ગણતરી નથી જ થતી .

  • રાજા અજયપાળ સોલંકી

    રાજા અજયપાળ સોલંકી

    હકીકત તો એ છે કે રાજા અજયપાળનાં દરબારમાં ઘણાં જૈન સેવકો – સાહિત્યકારો – વિદ્વાનો હતાં. “મહરાજ પરાજય “ના લેખક યશપાલ પણ પોતે જૈન હતાં અને રાજા અજયપાળના સેવક હતાં.

  • રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૪

    રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૪

    રાજા કુમારપાળનું પ્રદાન એ દરેક ક્ષેત્રમાં અવિસ્મરણીય જ હતું એવું અવશ્યપણે કહી શકાય. ૩૦ વરસનું સારું શાસન એ યાદગાર જ ગણાય. આટલાં વર્ષોના શાસન પછી એમનું ૧૧૭૩માં અવસાન થયું પણ સોલંકીયુગનો અંત નહોતો થયો

  • રાજા કુમારપાળ સોલંકી | ભાગ – 3

    રાજા કુમારપાળ સોલંકી | ભાગ – 3

    સસ્તી પટોળા સાડીઓ માત્ર એક જ બાજુએથી વણવામાં આવે છે જયારે મોંઘી સાડીઓનાં તાણાવાણા બંને બાજુએથી વણાયેલા હોય છે અ ને એમાં સોયમાં દોરો પરોવીને એમાં ડીઝાઈન બનવવામાં આવતી હોય છે.

  • રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૨

    રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૨

    રાજકારભાર સાંભળ્યા પછી એક એવી ઘટના બને છે કે જેને લોધે કુમારપાળ આવનારા સમયમાં કેવાં હશે અને શું કરી શકશે એનો પરચો બધાને મળી જાય છે.

  • રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૧

    રાજા કુમારપાળ સોલંકી | ભાગ – ૧

    રાજકારભાર સાંભળ્યા પછી એક એવી ઘટના બને છે કે જેને લોધે કુમારપાળ આવનારા સમયમાં કેવાં હશે અને શું કરી શકશે એનો પરચો બધાને મળી જાય છે.

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૭

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૭

    સાહિત્ય તો તત્કાલીન સમયમાં પણ હતું પણ સાલવારી અને કેટલીક વિગતોના વિરોધાભાસને કારણે આજે ભારતીય રાજાઓને જે સ્થાન પ્રાપ્ત થવું જોઈએ એ નથી થયું આ વાત કડવી છે પણ સત્ય છે.

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૬

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૬

    સોલંકી કાળમાં મહાન શિવભક્ત રાજા મૂળરાજ સોલંકીને સરસ્વતી નદીના કિનારે શિવ-રુદ્ર ભવ્ય મહાલય બાંધવાની અભિલાષા થતાં, તેમણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને બોલાવ્યા.

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૫

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૫

    રાજા દુર્લભરાજ પછી ભીમદેવ આવ્યાં તો ગઝનીના અક્રમણ વખતે એમને છુપાઈ ગયેલાં બતાવાયા . કર્ણદેવ વખતે તો આવું કશું થયું નહીં પણ પછી જે રાજા આવ્યો એમની કીર્તિ આ લોકોથી સાંખી શકાય નહીં !

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૪

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૪

    સિદ્ધરાજ જયસિંહ પોતે શૈવધર્મી હતાં છતાં પણ જૈનધર્મના સાહિત્યને અને તેના સાહિત્યકારોને સન્માન આપતાં હતાં. આ ઉપરાંત એમણે સત્રશાળાઓ (સદાવ્રતો), પાઠશાળાઓ, છાત્રો માટે આવાસો અને મઠો પણ બનાવડાવ્યા હતાં

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૩

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૩

    મહારાજ સિદ્ધરાજ જયસિંહે અચલેશ્વર (ઉત્તર ગુજરાત)અને ચંદ્રાવતીના પરમાર રાજાને પણ હરાવ્યા હતાં. બુરહાનપુર પણ તેમનાં કબજામાં આવ્યું હતું ક્યાંક એવો પણ ઉલ્લેખ થયેલો છે કે – ભિન્નમાલના પરમાર રાજા સોમેશ્વરને સિદ્ધરાજ જયસિંહે એમનું રાજ્ય પાછું અપાવ્યું હતું.

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૨

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૨

    ક્યાંક એવું પણ નોંધાયું છે કે – બર્બરકે સિદ્ધપુર (શ્રીસ્થલ)માં મંદિરો પણ તોડી નાંખ્યા હતાં. તેથી તેનો સંહાર કરવાં માટે પ્રજાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને વિનંતી કરી હતી !

  • મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૧

    મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૧

    બને તો એ નક્કી કરજો તોજ ઇતિહાસનું મહત્વ સમજાશે અને આપણે એનો અને આપણા દેશની સંસ્કૃતિનું ગૌરવ લઇ શકીશું નહી તો એ માત્ર પ્રતિજ્ઞાપત્રનાં શબ્દો બનીને રહી જશે !!

  • લોકમાતા – રાજમાતા મીનળદેવી અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ – વિશેષ લેખ

    લોકમાતા – રાજમાતા મીનળદેવી અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ – વિશેષ લેખ

    માતાનાં કહેવાથી મહારાજ સિદ્ધરાજ જયસિંહે સોમનાથની યાત્રાનો યાત્રાળુવેરો નાબુદ કર્યો અને આ યાત્રાળુવેરાથી મળતી તે સમયના ૭૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક જતી કરી.

  • કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)

    કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)

    મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક અતિહાસિક સત્ય છે જને નકારી શકાય તેમ જ નથી.

  • ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨

    ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૨

    યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારાસમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .

  • ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૧

    ભીમદેવ સોલંકી પ્રથમ | ભાગ – ૧

    ગુજરાતની શાન સમા સોમનાથ મંદિર પર આક્રમણ થાય તો ગુજરાતની ખમીરવંતી પ્રજા શાંત તો ના જ બેસી રહે ને ! એ સોમનાથની રક્ષા કરે જ કરે !!! આમેય તે સમયે ગુજરાતમાં ભીમ દેવ સોલંકીનું રાજ હતું અને સુરાષ્ટ્રમાં જૂનાગઢમાં ચુડાસમા વંશનું !!!

  • ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ |સોલંકીયુગ યશોગાથા

    ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ |સોલંકીયુગ યશોગાથા

    રાજા સિદ્ધરાજ જયસિંહે ૧૦૦૮ શિવલિંગો સ્થાપી એ સરોવરની નવેસરથી રચના કરી એણે સહસ્રલિંગ તળાવ એવું નામ આપ્યું હતું. પાટણમાં જ એમણે સાતમાળનું ધવલગૃહ બંધાવ્યું હતું.

  • સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી

    સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી

    મૂળરાજને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. રાષ્ટ્રકૂટ નરેશ ધવલના બીજાપુર અભિલેખથી એ ખબર પડે છે કે મૂળરાજે આબુ પર્વતના શાસક ધરણિવારાહને પરાજિત કર્યો હતો. ધરણિવારાહે રાષ્ટ્ર્કૂત નરેશના દરબારમાં શરણ લીધી હતી.

  • સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના

    સોલંકી યુગ ગાથા – સોલંકીયુગની સ્થાપના

    સોલંકી યુગની એક વિશેષતા એ પણ છે કે એનાં યશસ્વી રાજાઓનો શાસનકાળ સુદીર્ઘ છે.એટલે જ તેઓ યશકલગી ઉમેરી શક્યાં છે એટલું તો ચોક્કસ છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.