-
ભાગ : ૭ – વિરુદ્ધ આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની
એવા કુલ અઢાર પ્રકારના વિરુદ્ધ બતાવ્યા છે, જે શરીરના બળ (આપણી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી)ને ઘટાડે છે અને લાંબા કે ટૂંકા ગાળે વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
-
યુ.એનનો પુનજન્મ કરવાનો સમય પાકી ગયો – મોદી
ચીનને આઈસોલેટ કરીને એને નિષ્ક્રિય કરવાની તૈયારીઓ થવાની શરૂવાત થઇ ચુકી છે. અને આગળ આના પર કઈક પરિણામો આવે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ..!
-
ભાગ : ૬ – આહારની સંસ્કાર પ્રક્રિયા અને માત્રા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આહાર લેતી વખતે પેટના ત્રણ ભાગ પાડવા જોઈએ, જેમાં એક ભાગ મૂર્ત આહારદ્રવ્યો માટે, બીજો ભાગ દ્રવ પદાર્થો માટે અને ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે રહે એટલું ખાવું જોઈએ.
-
ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણા શરીરના સાત મૂળભૂત ઘટકો આયુર્વેદ કહે છે – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ સાત ધાતુઓના અલગ-અલગ પ્રોપોર્શનથી અને ઇન્ટરેક્શનથી જ બીજા બધા અંગો પણ બને છે.
-
ભાગ : ૪ – ઋતુ ચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી દે એવા છે.
-
ભાગ : ૩ – દિનચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
દિવસની શરૂઆત સ્વાભાવિક રીતે ઉઠવાથી થાય. સ્વસ્થ વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ બ્રાહ્મ મુહૂર્તવાળું વાક્ય આખા ભારતને ખબર છે. પણ કરે કેટલા છે?
-
શિક્ષકો માટેની ઈત્તર પ્રવૃતિ યોજના
મેં મારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે આ વાત કહી તો તેમણે મને મારવાનું જ બાકી રાખ્યું હતું. બે શિક્ષકોને તો ગેસની પ્રોબ્લેમ હતી. જેથી મેં તેમને ન લેવા તેવું નક્કી કર્યું.
-
ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે ત્રણ જ ઋતુનો દેશ નથી. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું ક્યાંથી આવી ગયું ભણવામાં અને છ ઋતુઓ ક્યારે અને કેમ ભૂલાઈ ગઈ, એ જ સાલું નથી સમજાતું.
-
ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપણા શરીર પર પ્રભાવ પાડે છે.
-
ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા
તેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.
-
એવોર્ડ : એક વિચારધારા
જે કામ માટે એમને ઍવૉર્ડ મળ્યો એ પુસ્તકની હકીકતનો મહાનાયક તો એ વિદ્યાર્થી છે. આવા ઍવૉર્ડધારી મહાગુરુ કેટલા હશે?
-
તિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું
જુલાઈ ૧૯૩૫, લાહ્મો ધોન્ડુંપ નામના એક માણસનો તિબેટમાં જન્મ થયો અને ૧૯૫૦માં આ માણસ તિબેટનાં દલાઈલામા એટલે કે હેડ ઓફ સ્ટેટ તિબેટ બન્યા.
-
-
-
ચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે
ચીનીઓ હંમેશા ઉંદરની ચાલ રમે છે. ઉંદર કેવું ખૂણામાં ખટખટ કરીને તમને માનસિક રીતે થકવી દે એવું ચીન હાલ બધા જ દેશો સાથે કરી રહ્યું છે.
-
બલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે
બલુચિસ્તાનએ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે.