ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે…
Tag: Sultan Singh
Virgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ
ભાનુની ફ્રેન્ડને જીવનનું એક જ લક્ષ્ય દેખાય છે સેક્સ, સેક્સ અને સેક્સ.. અને આ લક્ષ્ય એટલું મક્કમ છે કે એ ભાનુને પણ કૂતરો ગધેડો જે મળે એની સાથે તૂટી જ પડવાનું શીખવે છે.
સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ
હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો…
From The Editors Desk : કોરોના કાળમાં આસ્આથાનું શું? આખો દિવસ વળી હાથ કોણ ધોવે?
અસ્થાના પ્રતીક એવો શ્રાવણ મહિનો છે, સરકારે મંદિર બંધ કરાવ્યા છે.. ઇસસે પહેલે હોભળવા અન સમજવા જેવી વાત સે ઇ સે કોરોનો…
फ़ाधर्स डे २०२० : पिता को समर्पित खास दिवस का इतिहास और महत्व
मां की ही तरह हमारे जीवन में पिता का महत्व भी बेहद खास ओर अतुल्य होता है। अगर मां हमारी जन्मदाता हैं, तो वही दुसरी ओर पिता हमारे पालनहार होते है।
#fathersday #parents #sarjak #celebration #father #hindi #litrature
કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર
કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે.
#carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar
महाभारत : दिव्यास्त्रो की प्राप्ति
हर कोई जानता था की युध्ध किसी भी हाल में अब नहीं टलने वाला है। क्योकि हस्तिनापुर की राजसभा में जो कुछ भी हुआ था और जो प्रतिज्ञा और श्राप उस सभा में दिए गए थे, उसके बाद वनवास ख़तम होते ही युध्ध का होना लगभग नियति बन चूका था
ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર
આ શ્લોક ચરક નિદાનમાંથી (ચરક સંહિતા)માંથી લેવામાં આવ્યો છે અને એ દરેક રોગ માટે તર્કસંગત સાબિત થાય છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે – કોઈ પણ રીતે કોઈ પણ બીમારી
महाभारत : पांडवो की तीर्थ यात्रा
धर्मराज युधिष्ठिर ने उनका लोमश ऋषि का यथोचित आदर-सत्कार करते हुए स्वागत किया और उन्हें उच्चासन भी प्रदान किया। लोमश ऋषि युधिष्ठीर की चर्चा के बारेमें जानते थे इस लिए उन्होंने समजाया की पांडवगण आप लोग अर्जुन की चिंता बिलकुल न करे, वह पूर्णत सहकुशल हे।
Let’s Live, Not Survive
આપણી ઈચ્છા મુજબ ભવિષ્ય વિચાર માત્ર દ્વારા બદલી નાખવાની ઈચ્છા જ વાસ્તવમાં આપણી સૌથી મોટી મૂર્ખતા છે, જેનુ પ્રદર્શન સતત મળતી અશાંતિ પછી પણ આપણે કરતા જઇ રહ્યા છીએ.
મને તો હતું કે હું પ્રેમમાં
આ તે કેવા હું વહેમમાં છું,
મને તો હતું કે હું પ્રેમમાં છું,
સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.