ભગતસિંહ : વિદ્રોહી વિચારધારા છતાં ક્રાંતિકારી વ્યક્તિત્વ
ભગતસિંહ ખૂબ મોટા વાચક અને ચિંતક હતા. આજના યુવાનો એમને ફક્ત બૉમ્બ અને પિસ્તોલમાં જ સમેટી લીધા છે. તે બિલકુલ અયોગ્ય છે. ભગતસિંહ યુવાનો અને વિદ્યાર્થીઓની રાજનીતિને લઈને પણ ખૂબ જ સ્પષ્ટ હતા.
Advertisements