રાજા સિદ્ધરાજ જયસિંહે ૧૦૦૮ શિવલિંગો સ્થાપી એ સરોવરની નવેસરથી રચના કરી એણે સહસ્રલિંગ તળાવ એવું નામ આપ્યું હતું. પાટણમાં જ એમણે સાતમાળનું ધવલગૃહ બંધાવ્યું હતું.
Tag: Education
સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી
મૂળરાજને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. રાષ્ટ્રકૂટ નરેશ ધવલના બીજાપુર અભિલેખથી એ ખબર પડે છે કે મૂળરાજે આબુ પર્વતના શાસક ધરણિવારાહને પરાજિત કર્યો હતો. ધરણિવારાહે રાષ્ટ્ર્કૂત નરેશના દરબારમાં શરણ લીધી હતી.
ઉત્તમ શિક્ષક અને વિદ્યાર્થીની સજ્જતા
આંતરિક પરિણામ જાહેર થાય પછી જ એ મારું પેપર મંગાવીને વાંચતા અને એમની છાતી ફૂલી નહોતી સમાતી મુરબ્બી ગહેલોત સાહેબ સુરતથી જયારે ઘરે આવતાં ત્યારે આ વાત કરતાં.
વાસુદેવ શ્રી કૃષ્ણ – મહાપ્યારા મિત્ર અને યુનિવર્સલ ગુરુ
“ધર્મ” શબ્દથી ભવાં ઊંચા થઈ જતા હોય અને નાકનું ટેરવું ચડી જતું હોય, તો કૃષ્ણપ્રેમી કહેવડાવી શકાય પોતાને, પણ સાચા કૃષ્ણપ્રેમી બની ન શકાય.
महाभारत : दिव्यास्त्रो की प्राप्ति
हर कोई जानता था की युध्ध किसी भी हाल में अब नहीं टलने वाला है। क्योकि हस्तिनापुर की राजसभा में जो कुछ भी हुआ था और जो प्रतिज्ञा और श्राप उस सभा में दिए गए थे, उसके बाद वनवास ख़तम होते ही युध्ध का होना लगभग नियति बन चूका था
બળાત્કાર અને નપુંસક કાનૂન વ્યવસ્થા
ભારતને આપણે વિકાસના નામે ગ્લોબલ બનાવવાના ફીફા ઘણા ખાંડયા છે, તો આરબ દેશોના બળાત્કાર સંબંધી કાયદાઓ અમુક હાઇપ્રોફાઇલ કેસમાં
ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર
આ શ્લોક ચરક નિદાનમાંથી (ચરક સંહિતા)માંથી લેવામાં આવ્યો છે અને એ દરેક રોગ માટે તર્કસંગત સાબિત થાય છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે – કોઈ પણ રીતે કોઈ પણ બીમારી
महाभारत : पांडवो की तीर्थ यात्रा
धर्मराज युधिष्ठिर ने उनका लोमश ऋषि का यथोचित आदर-सत्कार करते हुए स्वागत किया और उन्हें उच्चासन भी प्रदान किया। लोमश ऋषि युधिष्ठीर की चर्चा के बारेमें जानते थे इस लिए उन्होंने समजाया की पांडवगण आप लोग अर्जुन की चिंता बिलकुल न करे, वह पूर्णत सहकुशल हे।
ધ્રુવસ્વામીની દેવી : ઈતિહાસ અને વાર્તા
ઇસવીસન ૩૭૫ -૩૭૬માં સિંહાસન પર બેસીને ચંદ્રગુપ્તે રામ્ગુપ્તની વિધવા ધ્રુવસ્વામિનીને પોતાની પટરાણી બનાવી. તેમની પ્રિય રાણી કુબેરનાગા હતી કેનાથી એમને પ્રભાવતી નામની એક પુત્રી થઇ હતી.
ડૉ. વિક્રમ સારાભાઈનો એક પ્રસંગ
જે ભાભા પરમાણુ અનુસંધાનમાં એ છોકરો પોતાની કેરિયર બનવવા આવ્યો હતો એના અધ્યક્ષ એ જ હતાં. એ સમયે વિક્રમ સારાભાઈનાં નામ પર ૧૩ અનુસંધાન કેન્દ્રો હતાં. સાથે જ સારાભાઈને તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પરમાણુ યોજનાના અધ્યક્ષ પણ નિયુક્ત કર્યા હતાં.
તક્ષશિલા – વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર
દીવ્યદાન અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું. માટે આ નગરનું નામ “તક્ષશિલા” પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું.
ભગવાન વિષ્ણુના દસ અવતારો
સતયુગ મીન, માછલી મનુને પૂર/વાવાઝોડાથી બચાવવા