The Vaghela dynasty was a short-lived dynasty that ruled Gujarat from its capital of Dholka in the 13th century CE. The Vaghelas were the last Hindu monarchs to rule large parts of Gujarat, before the Muslim conquest of the region.
Gujarati
ARTICLES BASED ON GUJARATI LANGUAGE [ GUJARAT REGIONAL LANGUAGE]
સોલંકીયુગ યશોગાથા – સંપૂર્ણ ઈતિહાસ | સંકલન
The Solanki dynasty once ruled parts of what is now Gujarat, and Kathiawar, India (950-1300). They are also known as the Chalukyas of Gujarat or as the Solanki Rajputs. The dynasty ended when Alauddin Khalji conquered Gujarat.
એકલતા એટલે શું? શું સાચે જ એકલતા હોય છે?
જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..
Depression – Modern illness
આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ.
એકલતા: એક આત્મહત્યા
હવે તમે વિચારતા હશો કે હું આ શેની વાત કરી રહી છું? હા. બાળકો, યુવાનો અને બીજા દરેક વયજૂથની જેમ વૃદ્ધો પણ માનસિક તણાવનો સામનો કરતા હોય છે.
પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા
ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું.
Please Come Back, If you can…
મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની
કોરોના વેકસિન અને ભારતની જનતા : વેકસિન લેવી કે લેવી?
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે.
માધાવાવ – વઢવાણ | વાઘેલાયુગ કીર્તિકથા
દેલવાડા તો જૈન શિલ્પકળા માટે જાણીતાં છે એ સમયે વસ્તુપાળ-તેજપાળનાં અવસાન થયે ઝાઝો વખત નહોતો થયો એટલે એવું અનુમાન કરી લીધું કે દેલવાડાની છાપ છે અરે હોઈ શકે છે એની તો કોઈ ના નથી જ પડતું ને!
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૭
રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬
હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે.
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૫
જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે