-
Days Celebration : દિવ્સોત્સવ
કુદરતી સંપતિની જાળવણી અર્થે ઉજવાતા દિવસોમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના સૌથી પહેલા રહેવી જોઈએ. પછી આપણી ને પારકી સંસ્કૃતિ. કારણકે, કુદરતી સંપત્તિનું સંવર્ધન કરવામાં કે નુકસાન પહોચાડવામાં કોઈ એક સંસ્કૃતિ કે દેશ કે લોકોનો ઈજારો નથી જ અને શક્ય પણ નથી.