-
શોર્ટ સસ્પેન્સની ચટણી અને ગુત્થીની માયાજાળ
સ્ક્રિન પર જ્યારે પ્રેઝન્ટ થાય ત્યારે તે વાર્તા તમારી નથી હોવાની. તમે જે વિચારેલું છે, તેનાથી વિપરિત ડિરેક્ટરે પોતાના પોંઈન્ટ ઓફ વ્યૂને સ્ક્રિન પર પ્રેઝન્ટ કર્યો છે એટલે તેનો હિરો એક સમાન્ય માણસ બની જાય છે.
-
સુરેશ જોષીની છિન્નપત્ર : એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?
નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ?