-
કથાકારો,કથા-સત્સંગો, મંદિરો,પૂજાપાઠની નિરર્થકતાંને બહાને વિરોધ શા માટે?
હજારો લોકો સાથે બેસીને આનંદ-ઉત્સવ કરતાં હોય એ કોઈ ગેરકાયદેસર કામ તો નથી જ. તો પછી સતત શું કામ નવરા બેઠા નખ્ખોદ વાળ્યા કરવું!
-
શોભા ડે : યે બાત આપકો શોભા દેતી હૈ…?
કાર્લ લુઇસ જેવા એથ્લેટનો રેકોર્ડ તોડતા ભારતને ત્રીસ વર્ષ લાગી ગયેલા. અને એ રેકોર્ડ પણ પાછો 10.74 સેકન્ડનો હતો, હવે આમાં બોલ્ટનો રેકોર્ડ તોડવાની અપેક્ષા કેમ રાખવી.