-
આંબેડકર હકિકતે ભવિષ્યવેતા હતા
સરકાર માટે જે 370નો જમ્મુ કશ્મીરનો આર્ટિકલ અત્યારે સળગતો પ્રશ્ન છે, તે આંબેડકર ઉમેરવા માગતા જ નહોતા, તેમણે ત્યારની કમિટિને અનુરોધ કેરેલો કે આ રહેવા દો, ભવિષ્યમાં 370ના પડઘા ભારતને પરેશાન કર્યા કરશે, પણ કોઈએ માન્યું નહીં.