-
આઝાદી પછીનું પત્રકારત્વ : નાના ઘરની દિકરીનું મોટા ઘરમાં ઘરઘણું
આ પહેલા પ્રેસ કાઊન્સિલ ઓફ ઈન્ડિયા હતી જેણે કહેલું કે અમે સરકારની પોલમપોલ ખોલી પાડીશું તો સરકારે તેના પર હાથ રાખી દીધેલો તથાસ્તુ. એ પછી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન બનાવ્યું કે અમે અમારૂ બતાવશું ! સરકારની તમામ હસ્તક્ષેપવાળી પ્રવૃતિ પર નજર રાખીશું, તો તેના હાથમાં સરકારે બે લાડવા મુકી દીધા.